Halvad-Morbi-રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી જયંતિ ભાઈકવાડિયા સહિત ૨ વ્યક્તિઓ ને કોરોના પોઝિટિવ આવતા હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૯૨ પર પહોંચી.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના  પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી … Read More

Dhoraji-ધોરાજીમાં કોરોના અંગે ડોર ટુ ડોર સર્વે માટે 46 ટીમોની રચના ટેસ્ટીંગ શરૂ ડેપ્યુટી કલેકટર મિયાણીની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓની બેઠક યોજાઇ.

ધોરાજીમાં કોરોનાના વધતા જતા કેસના પગલે ડેપ્યુટી કલેકટર મિયાણી સાહેબના અઘ્યક્ષ સ્થાને આરોગ્ય કર્મચારીઓની બેઠક મળી હતી જેમાં મામલતદાર જોલાપરા, બ્લોક હેલ્થ ઓફિસર વાછાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં જેમાં શહેરમાં … Read More

Gondal-Rajkot.જિલ્લા કલેક્ટરશ્રી રાજકોટ ની સુચના મુજબ, તથા પ્રાંત અધિકારી શ્રી રાજેશકુમાર આલ ના માર્ગદર્શન તળે ,દરેક કારખાનામાં કામ કરતાં, કામદારોનું સ્કેનિંગ અને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.

જિલ્લા કલેક્ટરશ્રી રાજકોટ ની સુચના મુજબ, તથા પ્રાંત અધિકારી શ્રી રાજેશકુમાર આલ ના માર્ગદર્શન તળે ,દરેક કારખાનામાં કામ કરતાં, કામદારોનું સ્કેનિંગ અને કોરોના ટેસ્ટ કરવાની સૂચના થયેલ છે. જે મુજબ … Read More

દેશમાં કોરોનાના દર્દીઓ ૩૭ લાખથી વધી ગયા.

એક જ દિવસમાં કોરોનાના ૭૮,૩૫૭ નવા સક્રિય દરદી બુધવારે નોંધાયા બાદ દેશમાં કુલ દરદીની સંખ્યા વધીને ૩૭ લાખથી ઉપર ગઇ હોવાની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી. મંત્રાલયે આપેલી માહિતી … Read More

હળવદ‌ શહેર મા ૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ કુલ ૩ કેસ કોરોના પોઝિટિવ આવ્યા.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  કોરોના પોઝિટિવ  કેસની સંખ્યાદિવસે દિવસે વધતી  જાય છે ત્યારે  હળવદ  શહેર માં ૨ વ્યક્તિઓ કોરોના રિપોર્ટ  કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો  ગ્રામ્ય વિસ્તારમાં ૧ વ્યક્તિની … Read More

હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ૮૬ વર્ષના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાદિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ ના સોનીવાડ ના રહેવાસી ૮૬ વર્ષે ના જયંતિલાલ ચુનીલાલ સોની બિમારી મા સપડાયતા તેવો ને … Read More

હળવદ સરકારી હોસ્પિટલમાં છેલ્લા છ માસથી આંખના ડોક્ટર ન હોવાથી દર્દીઓને ધ્રાંગધ્રા મોરબી જવુ પડે છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બીમારી સમયે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ શકે તે માટે તાલુકાઓમાં અને ગામડાઓમાં હોસ્પિટલો કાર્યરત કરેલ છે પરંતુ ડોક્ટરના હોવાની ફરિયાદ … Read More

ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર યથાવત આજે વધુ ૨૯ કોરોના પોઝીટીવ કેસઃ બે ના મોત.

ગોંડલશહેર અને પંથકમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ગોંડલ શહેર અને પંથકમાં કોરોના દિવસે ને દિવસે બે કાબુ બનવા પામ્યો છે ત્યારે વધુ આજે ૨૯ વ્યકિતઓ પોઝીટીવ અત્યાર સુધીમાં … Read More

ગોંડલશહેર અને ગ્રામ્યમાં કોરોના કહેર યથાવત ૪૪ પોઝીટીવ કેસઃ એકનું મોત.

ગોંડલશહેર અને ગ્રામ્યમાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે આજે ૪૪ વ્યકિતઓ પોઝીટીવ બની છે અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કુલ ૪૮૫ કેસ નોંધાયા છે. અને મૃત્યુનો આંક ૩પ થવા પામ્યો … Read More

error: Content is protected !!