Jasdan-Rajkot સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ દાદાને 56 ભોગ વાનગી ઓનો અન્નકૂટ ધરાયો.

જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ દાદાને જુદીજુદી 56 વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર શ્રી ઘેલા સોમનાથ મહાદેવના દર્શન અર્થે દેશભરમાંથી આવતા હજજારો દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. … Read More

Salangpur-Botad સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના ૮ કિલો સોનાના વાઘા તૈયાર કરતા લાગ્યો ૧ વર્ષ જેટલો સમય, જાણો કેવી છે વિશેષતાઓ ૨૨ જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી ૧૦૦ જેટલા સોનીએ કામ કર્યું છે.

ગુજરાત રાજ્યના બોટાદ જીલ્લાના સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રત્યે વિશ્વના લાખો કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, ત્યારે દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ બાદ કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં … Read More

હળવદ માં સામાજિક સદભાવ સમિતિ દ્વારા રામાયણ ના રચિયતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજી ની જન્મજયંતી ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

આજરોજ સામાજિક સદભાવ સમિતિ – હળવદ દ્વારા હળવદ મધ્યે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર – સંકૃતિક હોલ માં રામાયણ ના રચિયતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજી ની જન્મજયંતી ની ઉજવણી નું … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીમાં ધોરાજીમાં ઇદ-એ-મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કોરોનાના પગલે ઝુલુસ અને આમન્યાઝના કાર્યક્રમો રદ્ રાખવામાં આવ્યા.

ધોરાજીમાં ઇદ-એ-મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇબાદત કરવામાં આવી હતી. કોરોનાની મહામારીના પગલે હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજી ખાતે … Read More

Jasdan-Rajkot જસદણમાં આજે ઇદે મિલાદની ઉજવણી અત્યંત સાદાઈથી કરવામાં આવી.

જસદણમાં આજે ઇદેમિલાદના પર્વ અનુસંધાને સુન્ની મુસ્લિમ બિરાદરોએ સાદાઈથી ઉજવણી કરી રસુલેખુદાને ગર્વભેર યાદ કર્યા હતાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબની ૧૪૪૯મી જન્મજયંતિને લઈ જસદણ સુન્ની મુસ્લિમ સમાજમાં … Read More

Halvad-Morbi હળવદનાં મેરુપર ગામે માં મોગલ ના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ભાવિકો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જગવિખ્યાત માં મોગલ આઈ નો આજે પ્રાગટ્ય દિવસ છે જેને લઇ મોગલ છોરું ઓ દ્વારા ભાવ ભેર ઉજવણી કરવામાં … Read More

Gondal-Rajkot શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા વિજયાદશમી નિમિત્તે સાદગી પૂર્ણ શસ્ત્ર પૂજન.

ગોંડલ શહેરમાં દશેરાના પાવન દિવસે આજરોજ તારીખ ૨૫.૧૦.૨૦૨૦ શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા રાજપૂત સમાજ ભવન, લાલપુલ પાસે, ગોંડલ ખાતે સવારે ૦૯.૦૦ કલાકે શુભમુહૂર્ત શાસ્ત્રો વિધિ … Read More

Bhavnagar ભાવનગર શહેરમાં ક્ષત્રિય યુવા સંગઠન હોદેદારો દ્વારા રાજપંથ પાર્ટી પ્લોટમાં ક્ષત્રિય ધર્મની ગૌરવશાળી પરંપરાગત દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું.

કાળીયાબીડ સીદસર ક્ષત્રિય યુવા સંગઠન ના પ્રમુખશ્રી લખધીરસિંહ જાડેજા અને સંગઠન હોદેદારો દ્વારા તારીખ ૨૫/૧૦/૨૦૨૦ ને રવિવાર ના રોડ રાજપથ પાર્ટી પ્લૉટ માં ક્ષત્રિય ધર્મ ની ભવ્ય સંસ્કૃતિ અને ગૌરવશાળી … Read More

Jasdan-Rajkot જસદણ સરકારી હોસ્પિટલ ના મુખ્ય પટાંગણમાં જસદણના રાજવી પરિવારના નામદાર દરબાર સાહેબ શ્રી સત્યજીતકુમાર ખાચર સાહેબ ના યજમાન પદે “ગાયત્રી યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું.

કોરોના મહામારીની શરૂઆતના પ્રથમ દિવસથી જ નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણના આયોજન હેઠળ જસદણ શહેર તેમજ પંથકને નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ થવાના શુભ આશયથી શરૂ કરવામાં આવેલ સેવાયજ્ઞની જયોત આજના દિવસે પણ … Read More

Upleta-Rajkot ઉપલેટામાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્રારા વિજયા દશમીના પાવન પર્વ નિમિતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય અને આજના દિવસે એવું પણ કહેવાય છે કે પાંડવો દ્વારા અધર્મ પર ધર્મના વિજય મેળવવા માટે સમી નામના વૃક્ષ પરથી પોતાના શસ્ત્રો ઉતારી અને … Read More

error: Content is protected !!