Bharuch-મોટામિયા માંગરોલની ગાદીના સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ ઉજવાયો.

ધર્મ નહીં, ધર્મની અજ્ઞાનતા ઝઘડાઓ કરાવે છે- ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ) હિન્દુ- મુસ્લિમ એકતાના માહોલમાં સમૂહ ઇફતારીનું પણ આયોજન કરાયું દેશમા કોમી એકતા જાણવાય રહે, અમન, ભાઈચારો, શાંતિ બની … Read More

Gondal-Rajkot-ગોંડલમાં હનુમાન જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી ભવ્ય શોભયાત્રા નીકળી.

ગોંડલમાં હનુમાન જયંતિના તહેવારની ધામધુમપુર્વક ઉજવણી થઇ રહી છે આજે સવારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૩ વર્ષથી ગોંડલમાં હનુમાન … Read More

Junagadh-Kankai-કનકાઈ મંદિરે ભવ્ય ચૈત્રી નવરાત્રી અને રામ નવમી ઉત્સવ ખૂબ જ ધામધૂમથી પૂર્વક યોજાયો.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર જંગલ વિસ્તારમાં આવેલ પૌરાણિક અને ખૂબ જ પ્રાચીન કનકેશ્વરી માતાજી ના મંદિરે ચૈત્ર નવરાત્રી ઉત્સવ અને રામ નવમી ઉત્સવ ખૂબજ ધામધુમ પુર્વક યોજાયો હતો કનકેશ્વરી … Read More

Moviya-Gondal-ગોંડલના મોવીયા ખાતે વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢવા અંગેનો કેમ્પ યોજાયો.

ગોંડલ ધારાસભ્ય ના પ્રતિનિધિ અને યુવા અગ્રણી જ્યોતિરાદિત્ય સિંહ જયરાજસિંહ જાડેજા (ગણેશભાઈ) ની આગેવાનીમા મોવીયા ગામના કડવા પટેલ સમાજવાડી ખાતે યુવા ભાજપ ટીમ દ્વારા વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢવા અંગે ના … Read More

Junagadh-મહા શિવરાત્રિનાં મેળામાં ચાર દિવસમાં ૮ લાખથી વધુ ભાવિકો ઉમટ્યા :આજે શાહીસ્નાન સાથે મેળાની પુર્ણાહુતી રાત્રે દિગમ્બર સાધુઓની રવાડી નીકળશે અને ભવનાથ મંદિરે મૃગી કુંડમાં શાહીસ્નાન કરશે.

જૂનાગઢ નાં ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રિના મેળામં ભાવિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ચોથા દિવસે આંકડો ૮ લાખને વટાવી ગયો હતો. આજે મંગળવારે શિવરાત્રિના રોજ મેળાનો અંતિમ દિવસ છે. … Read More

Dhoraji-Rajkot દારૂલ ઉલુમ મિસ્કીનિયહ ધોરાજી ખાતે ઇફ્તિતહે બુખારી એટલે બુખારી શરીફ ની હદીષ શરીફ ની સરુઆત કરવામાં આવી: દુઆ એ ખેર કરવામાં આવેલ.

૧૦૦ વર્ષ જૂની સંસ્થા દારૂલ ઉલુમ મિસ્કીનિયહ ના પ્રાંગણ માં ઇફ્તિતાહે બુખારી નો પ્રોગ્રામ રાખવામાં આવેલ એટલે બુખારી શરીફ હદીષ શરીફ ની સરુઆત કરવામાં આવી હતી. જેમાં સંસ્થા ના વિદ્યાર્થીઓ … Read More

Dhoraji-Rajkot ધોરાજી માં સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ જશને ઈદે મીલાદુનનબી નો સહેરી જુલુસ નીકળ્યું.

ઈસ્લામ ધર્મ ના પયગંબર સાહેબ ના જન્મ દિવસ ની દુનિયા ભરમાં આજરોજ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગ રૂપે ધોરાજી માં વર્ષો થી પરંપરા મુજબ સૌરાષ્ટ્ર ભરમાં જશને ઈદે … Read More

Gondal-Rajkot ગોંડલમાં વિશ્વહિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા રાવણદહન, શસ્ત્રપૂજન તથા ત્રિશુલ દીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

          ગોંડલ શહેરમાં કોલેજ ચોક ખાતે સાંજે 6 વાગ્યે દશેરાના પર્વ નિમિતે વિશ્વહિંદુ પરિષદ – બજરંગ દળ દ્વારા રાવણ દહન, શસ્ત્ર પૂજન તથા ત્રિશુલદીક્ષાનું ભવ્ય આયોજન … Read More

Dhoraji-Rajkot ધોરાજી માં હનુમાન ગ્રુપ પંચશીલ દ્વારા ભુલકા ગરબીનું આયોજન કરવામાં આવ્યું.

ધોરાજીમાં પંચશીલ સોસાયટી ખાતે ભુલકા હનુમાન ગ્રુપ પંચશીલ દ્વારા ભુલકા ગરબીનું આયોજન કરવામાં આવ્યું.ગયા વર્ષે એ કોરોના ના સંક્રમણ કરણે બધ રાખ્યું હતું અને આ વર્ષે એ રાજ્ય સરકાર દ્વારા … Read More

Virpur-Rajkot વીરપુર ખાતે સંત શિરોમણિશ્રી જલારામબાપાના:દર્શન કરી ધન્યતા અનુભવતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી.

વીરપુર ખાતે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કરતા અગ્રણીશ્રીઓ.  વીરપુરના સંત શિરોમણિશ્રી જલારામ બાપાની જગ્યામાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ  વાઘાણી આજે દર્શન કરવા માટે પધાર્યા હતા દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી જીતુભાઈ … Read More

error: Content is protected !!