Junagadh-મહા શિવરાત્રિનાં મેળામાં ચાર દિવસમાં ૮ લાખથી વધુ ભાવિકો ઉમટ્યા :આજે શાહીસ્નાન સાથે મેળાની પુર્ણાહુતી રાત્રે દિગમ્બર સાધુઓની રવાડી નીકળશે અને ભવનાથ મંદિરે મૃગી કુંડમાં શાહીસ્નાન કરશે.

જૂનાગઢ નાં ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રિના મેળામં ભાવિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ચોથા દિવસે આંકડો ૮ લાખને વટાવી ગયો હતો. આજે મંગળવારે શિવરાત્રિના રોજ મેળાનો અંતિમ દિવસ છે. … Read More

Dhoraji-Rajkot દારૂલ ઉલુમ મિસ્કીનિયહ ધોરાજી ખાતે ઇફ્તિતહે બુખારી એટલે બુખારી શરીફ ની હદીષ શરીફ ની સરુઆત કરવામાં આવી: દુઆ એ ખેર કરવામાં આવેલ.

૧૦૦ વર્ષ જૂની સંસ્થા દારૂલ ઉલુમ મિસ્કીનિયહ ના પ્રાંગણ માં ઇફ્તિતાહે બુખારી નો પ્રોગ્રામ રાખવામાં આવેલ એટલે બુખારી શરીફ હદીષ શરીફ ની સરુઆત કરવામાં આવી હતી. જેમાં સંસ્થા ના વિદ્યાર્થીઓ … Read More

Dhoraji-Rajkot ધોરાજી માં સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ જશને ઈદે મીલાદુનનબી નો સહેરી જુલુસ નીકળ્યું.

ઈસ્લામ ધર્મ ના પયગંબર સાહેબ ના જન્મ દિવસ ની દુનિયા ભરમાં આજરોજ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગ રૂપે ધોરાજી માં વર્ષો થી પરંપરા મુજબ સૌરાષ્ટ્ર ભરમાં જશને ઈદે … Read More

Gondal-Rajkot ગોંડલમાં વિશ્વહિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા રાવણદહન, શસ્ત્રપૂજન તથા ત્રિશુલ દીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

          ગોંડલ શહેરમાં કોલેજ ચોક ખાતે સાંજે 6 વાગ્યે દશેરાના પર્વ નિમિતે વિશ્વહિંદુ પરિષદ – બજરંગ દળ દ્વારા રાવણ દહન, શસ્ત્ર પૂજન તથા ત્રિશુલદીક્ષાનું ભવ્ય આયોજન … Read More

Dhoraji-Rajkot ધોરાજી માં હનુમાન ગ્રુપ પંચશીલ દ્વારા ભુલકા ગરબીનું આયોજન કરવામાં આવ્યું.

ધોરાજીમાં પંચશીલ સોસાયટી ખાતે ભુલકા હનુમાન ગ્રુપ પંચશીલ દ્વારા ભુલકા ગરબીનું આયોજન કરવામાં આવ્યું.ગયા વર્ષે એ કોરોના ના સંક્રમણ કરણે બધ રાખ્યું હતું અને આ વર્ષે એ રાજ્ય સરકાર દ્વારા … Read More

Virpur-Rajkot વીરપુર ખાતે સંત શિરોમણિશ્રી જલારામબાપાના:દર્શન કરી ધન્યતા અનુભવતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી.

વીરપુર ખાતે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કરતા અગ્રણીશ્રીઓ.  વીરપુરના સંત શિરોમણિશ્રી જલારામ બાપાની જગ્યામાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ  વાઘાણી આજે દર્શન કરવા માટે પધાર્યા હતા દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રીશ્રી જીતુભાઈ … Read More

Khodal dham-Gondal પ્રથમ નોરતે ખોડલધામ ખાતે માં ખોડલની પૂજા-અર્ચના-ધ્વજારોહણ કરતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી.

પદયાત્રા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની રજતતુલા કરી સન્માનિત કરાયા. શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી મથુરભાઈ સવાણી સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ. આજ નવરાત્રિના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ખાતે … Read More

Dhoraji-Rajkot ધોરાજીમાં બે વર્ષ વિરામ બાદ ગણેશ મહોત્સવનો ઠેર ઠેર પ્રારંભ ધોરાજીના અનેક વિસ્તારોમાં સાદાઈથી ઉજવણી.

ધોરાજીમાં આજરોજ ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે શહેરના અનેક વિસ્તારોમાં ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છેકોરોના મહામારી ના સમયમાં બે વર્ષ ઉત્સવ બંધ રહ્યા બાદ રાજ્ય સરકારે નિયમો અનુસાર ગણેશ … Read More

ગોંડલ શહેરમાં ગણેશ ઉત્સવ ઉજવાશેઃવોરા કોટડા રોડ ઉપર વિસર્જન કરાશે:ન.પા.પ્રમુખ શીતલ બેન કોટડીયા.

જન્માષ્ટમીના તહેવારો બાદ ગોકુળીયું ગોંડલ ગણેશ ઉત્સવમય બની જતું હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતા ન હોય આ વર્ષે સરકારી ગાઈડલાઈન્સ મુજબ થોડી … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં શાંતી સમીતી મીટીંગ યોજાઈ.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આ વર્ષે સરકાર શ્રી ની ગાઇડ લાઇન મુજબ મોહરમ તહેવાર યોજાશે ધોરાજીમાં મહોરમ તાજીયાના ઝુલુસ નહીં નીકળે. આ અંગે પોલીસ અધિકારી અને તાજીયા કમિટી દ્વારા … Read More

error: Content is protected !!