ગોંડલ ના સાંસ્કૃતિક મેળા માં તૈયારી ને આખરી ઓપ : પોરબંદર સાંસદ અને ધારાસભ્ય ના હસ્તે ખુલ્લો મુકાશે.

ગોંડલ કોલેજ ચોક માં સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ માં બુધવારે સાંજે 6.00 વાગ્યે ગોંડલ નગરપાલિકા આયોજિત સાંસ્કૃતિક લોકમેળો પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા ના હસ્તે લોક મેળો ખુલ્લો … Read More

એકવીસમી સદીમાં ગુણવત્તાયુક્ત અને અવગુણમુક્ત જીવનનું સરનામું એટલે જ ગુરુ – ડો. મતાઉદ્દીન ચિશ્તી.

દર વર્ષે તમામ ધર્મો અને સમુદાયનાં લોકોને પ્રેરણા મળે એવા હકારાત્મક સંદેશથી અનેકના જીનવમાં પરિવર્તન લાવવાનું અને સમાજમાં માનવતાનો સંદેશ પહોંચાડવાનું ઉમદા કાર્ય નોંધનીય છે. હિન્દુ-મુસ્લિમ એકતાના અનોખા માહોલમાં ઐતિહાસિક … Read More

સૌરાષ્ટ્રનાં ભાવનગરમાં શિવભક્ત રાવણના મંદિરનું નિર્માણથશે.

ભારતમાં અન્ય ઘણી જગ્યાએ રાવણની પૂજા કરવામાં આવે છે.ઉત્તર પ્રદેશના કાનપુરમાં સ્થિત દશાનંદ મંદિર એક એવું મંદિર છે જેનું નિર્માણ 1890માં થયું હોવાનું કહેવાય છે. દશેરાના અવસર પર, જ્યાં સમગ્ર … Read More

મુસલમાનોએ ખુશીથી તેમના ધાર્મિક સ્થળો હિન્દુઓને સોંપી દેવા જોઈએ’, જ્ઞાનવાપી વિવાદ વચ્ચે મહાત્મા ગાંધીનો કથિત લેખ વાયરલ થયો.

જ્ઞાનવાપી વિવાદ વચ્ચે આર્ટિકલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો લેખ મહાત્મા ગાંધીના નામે પ્રકાશિત થયો છે, તેમાં બાપુની તસવીર પણ છે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ચર્ચામાં છે. એક તરફ … Read More

ગોંડલ તાલુકાના મોવિયા ગામે વડવાળી જગ્યા માં “ખીમદાસબાપુ” એવોર્ડ સમારોહ યોજાયો.

મોવિયા ધામ સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર માં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે.. પ.પુ અલ્પેશ બાપુ એ શરૂઆત નુ સ્વાગત પ્રવચન કરી સૌ આમંત્રિત મહેમાનો ને આવકાર્યા હતા. … Read More

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે સજોડે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ તેમના ધર્મપત્ની સાથે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભગવાન … Read More

Ribada-Gondal-શ્રી મહારાજ બજરંગ બલી ટ્રસ્ટ રીબડા દ્વારા શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન.

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલ રીબડા ગામે શ્રી મહિરાજ બજરંગ બલી ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત કથા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે કથા પ્રારંભ તારીખ 20 થી શરૂ થશે … Read More

Gondal-ગોંડલ મુક્તિધામ ખાતે એકત્રિત થયેલ અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર ગંગા નદીના કિનારે કરવામાં આવ્યું.

ગોંડલથી ૪૫ સેવાભાવી યાત્રિકો લક્ઝરી બસ દ્વારા હરિદ્વાર પહોંચી ત્યાંથી ચારધામ યાત્રાએ નીકળ્યા. ગોંડલ શહેરના મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુક્તિધામની સેવાઓ સૌરાષ્ટ્ર ગુજરાત ભર માં જાણીતી છે ત્યારે આ … Read More

ગોંડલ ખાતે રમઝાન ઇદની ઉજવણી પોરબંદર સાંસદશ્રી ની પ્રેરક ઉપસ્થીતી.

તાજેતરમાં પાન ફાઉન્ડેશનના નેજા હેઠળ દાઉદી બોહરા અગ્રણી આબેદીનભાઈ હિરાણી દ્વારા સ્થાપક પ્રકાશભાઈ ઠકરાર તેમજ નલિનભાઈ જડિયા ના સંયુકત આયોજન હેઠળ કોમી એકતાના પ્રતીક રૂપે સમગ્ર સમાજના લોકોની સાથે રહી … Read More

Gondal-Rajkot-ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામ દાદાની જન્મ જયંતિ ઉજવવાનું આયોજન.

ભગવાન શ્રી પરશુરામ દાદાની જન્મ જયંતિ ઉજવવાનું આયોજનનું વિક્રમ સંવત ૨૦૫૮ ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ) ને મંગળવાર તા. ૩-૫-૨૦૨૨ ના શુભ દિને કરાયું છે, જેમાં દિપ પ્રાગટય પ.પૂ. શ્રી જેરામદાસ … Read More

error: Content is protected !!