ગોંડલ તાલુકાના મોવિયા ગામે વડવાળી જગ્યા માં “ખીમદાસબાપુ” એવોર્ડ સમારોહ યોજાયો.

મોવિયા ધામ સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર માં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે.. પ.પુ અલ્પેશ બાપુ એ શરૂઆત નુ સ્વાગત પ્રવચન કરી સૌ આમંત્રિત મહેમાનો ને આવકાર્યા હતા. … Read More

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે સજોડે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ તેમના ધર્મપત્ની સાથે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભગવાન … Read More

Ribada-Gondal-શ્રી મહારાજ બજરંગ બલી ટ્રસ્ટ રીબડા દ્વારા શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન.

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલ રીબડા ગામે શ્રી મહિરાજ બજરંગ બલી ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત કથા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે કથા પ્રારંભ તારીખ 20 થી શરૂ થશે … Read More

Gondal-ગોંડલ મુક્તિધામ ખાતે એકત્રિત થયેલ અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર ગંગા નદીના કિનારે કરવામાં આવ્યું.

ગોંડલથી ૪૫ સેવાભાવી યાત્રિકો લક્ઝરી બસ દ્વારા હરિદ્વાર પહોંચી ત્યાંથી ચારધામ યાત્રાએ નીકળ્યા. ગોંડલ શહેરના મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુક્તિધામની સેવાઓ સૌરાષ્ટ્ર ગુજરાત ભર માં જાણીતી છે ત્યારે આ … Read More

ગોંડલ ખાતે રમઝાન ઇદની ઉજવણી પોરબંદર સાંસદશ્રી ની પ્રેરક ઉપસ્થીતી.

તાજેતરમાં પાન ફાઉન્ડેશનના નેજા હેઠળ દાઉદી બોહરા અગ્રણી આબેદીનભાઈ હિરાણી દ્વારા સ્થાપક પ્રકાશભાઈ ઠકરાર તેમજ નલિનભાઈ જડિયા ના સંયુકત આયોજન હેઠળ કોમી એકતાના પ્રતીક રૂપે સમગ્ર સમાજના લોકોની સાથે રહી … Read More

Gondal-Rajkot-ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામ દાદાની જન્મ જયંતિ ઉજવવાનું આયોજન.

ભગવાન શ્રી પરશુરામ દાદાની જન્મ જયંતિ ઉજવવાનું આયોજનનું વિક્રમ સંવત ૨૦૫૮ ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ) ને મંગળવાર તા. ૩-૫-૨૦૨૨ ના શુભ દિને કરાયું છે, જેમાં દિપ પ્રાગટય પ.પૂ. શ્રી જેરામદાસ … Read More

Bharuch-મોટામિયા માંગરોલની ગાદીના સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ ઉજવાયો.

ધર્મ નહીં, ધર્મની અજ્ઞાનતા ઝઘડાઓ કરાવે છે- ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ) હિન્દુ- મુસ્લિમ એકતાના માહોલમાં સમૂહ ઇફતારીનું પણ આયોજન કરાયું દેશમા કોમી એકતા જાણવાય રહે, અમન, ભાઈચારો, શાંતિ બની … Read More

Gondal-Rajkot-ગોંડલમાં હનુમાન જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી ભવ્ય શોભયાત્રા નીકળી.

ગોંડલમાં હનુમાન જયંતિના તહેવારની ધામધુમપુર્વક ઉજવણી થઇ રહી છે આજે સવારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૩ વર્ષથી ગોંડલમાં હનુમાન … Read More

Junagadh-Kankai-કનકાઈ મંદિરે ભવ્ય ચૈત્રી નવરાત્રી અને રામ નવમી ઉત્સવ ખૂબ જ ધામધૂમથી પૂર્વક યોજાયો.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર જંગલ વિસ્તારમાં આવેલ પૌરાણિક અને ખૂબ જ પ્રાચીન કનકેશ્વરી માતાજી ના મંદિરે ચૈત્ર નવરાત્રી ઉત્સવ અને રામ નવમી ઉત્સવ ખૂબજ ધામધુમ પુર્વક યોજાયો હતો કનકેશ્વરી … Read More

Moviya-Gondal-ગોંડલના મોવીયા ખાતે વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢવા અંગેનો કેમ્પ યોજાયો.

ગોંડલ ધારાસભ્ય ના પ્રતિનિધિ અને યુવા અગ્રણી જ્યોતિરાદિત્ય સિંહ જયરાજસિંહ જાડેજા (ગણેશભાઈ) ની આગેવાનીમા મોવીયા ગામના કડવા પટેલ સમાજવાડી ખાતે યુવા ભાજપ ટીમ દ્વારા વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢવા અંગે ના … Read More

error: Content is protected !!