Gondal-Rajkot ૩૦ થી વધુ તાજીયા યા હુશૈન ના નારા સાથે માતમ માં આવ્યા : ગોંડલ માં ત્યાગ અને બલિદાન ના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ગોંડલ માં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે યોજાતા ત્યાગ અને બલિદાન ના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલાત્મક તાજીયા ગત રાત્રે પડમાં આવ્યા હતા 29 આસુરા ના … Read More

ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી…

ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે તા- 3 જુલાઈ 2023 ના રોજ ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ શિષ્ય પરંપરાને સમજવા માટે અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘સાંપ્રત સમયમાં … Read More

હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની દરગાહ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી.

રાહબર થકી થઇ શકે સુશોભિત ભીતરનું ઘર : ડૉ મતાઉદ્દીન ચિશ્તી. ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે અને મોટામિયાં માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી પર ભવ્ય … Read More

ગોંડલના નાગડકા ગામે ખેડૂતોનું અષાઢી બીજનું નુતન વર્ષ સ્નેહ મિલન યોજાયું.

રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગામ ધુવાડાબંધ લાપસી પ્રસાદનું પણ આયોજન.   ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી.ગોંડલમાં દરેક ધાર્મિક … Read More

ગુજરાત બન્યું ડ્રગ્સનું કોરિડોર! ૩૦૦ કરોડનું ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ.

પાકિસ્તાનની અલસોહેલી બોટમાંથી પિસ્ટલ અને કારતૂસ પણ ઝડપાયા હોવાની વિગતો સામે આવી ATS અને કોસ્ટગાર્ડને ફરી એકવાર ડ્રગ્સની ઘૂષણખોરી રોકવામાં સફળતા ભારતીય દરિયાઈ પટ્ટી જાણે નશીલા પદાર્થો અને હથિયાર, ગોળા … Read More

‘ઘેર-ઘેર સંસ્કરણ’ના સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ: ઘેર-ઘેર સંસ્કાર આપો : ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી.

ઘેર-ઘેર ગાય પાળો, ઘેર -ઘેર વ્યસન મુક્તિ, કોમીએકતા, ભાઇચારો, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો અને આધ્યાત્મિક પ્રગતિ કરો જેવા સંદેશ આપતી તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ કોમી એકતાના … Read More

માનવતાની મહેક પ્રસરાવતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદીના ઉર્સ- મેળાનો ૨૪થી આરંભ.

ઘેર ઘેર ગાય પાળો, ઘેર ઘેર વૃક્ષો વાવો, કોમી એકતા,શિક્ષણ મેળવો, આધ્યાત્મિક પ્રગતિ, માનવતા, ઘેર ઘેર વ્યસનમુક્તિ તેમજ કન્યા કેળવણીનો બોધ આપતી પરંપરાગત ઐતિહાસિક બિનરાજકીય મોટામિયાં માંગરોળની ગાદી કે જેઓના … Read More

આવતી કાલે રવિવારે ચોરડી-ગોંડલ ખાતે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું ખાતમુહૂર્ત: વિરાટ વૈષ્ણવ મહાસંમેલન.

  મંગલમય આશીર્વચનથી હજારો ભાવિકજનો કૃતાર્થ બનશે. આ સંમેલનના મુખ્ય અતિથિ રૂપે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સંમેલનના ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજય ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ વિશેષરૂપે ઉપસ્થિત રહેશે. … Read More

ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર : ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું આયોજન.

ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા ધમ્મ-શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેનું સંચાલન ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘના ધમ્મમિત્ર અને ધમ્મચારી દ્વારા સુંદર અને શ્રદ્ધાપૂર્ણ કરવામાં આવેલ હતુ. રાજકોટ જિલ્લામાં ખોડલધામ (કાગવડ) પાસે … Read More

વેરાવળ-બાંદ્રા- વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેનનું વીરપુર સ્ટેશને સ્ટોપેજ શરૂ કરાયું : સાંસદ રમેશભાઇ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

જગવિખ્યાત યાત્રાધામ વીરપુર(જલારામ) આવતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોની માંગને લઈને વેરાવળ બાંદ્રા ટ્રેન વીરપુર સ્ટેશન પર સ્ટોપ માટે રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના નરેશભાઈ ચાંદ્વાણી તેમજ વીરપુરના અનેક અગ્રણીઓએ રેલ્વે વિભાગમાં રજુઆતો … Read More

error: Content is protected !!