મોવિયા ધામ વડવાળી જગ્યા દ્વારા ત્રણ દીવસ સુધી ચિકનગુનિયા પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનુ વિનામૂલ્યે વિતરણ કેમ્પનું આયોજન.
સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ દ્વારા અનેક લોક ઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ જગ્યા ના ગાદીપતિ સેવાના ભેખધારી પુજ્ય મહંત શ્રી ભરતબાપુ અને … Read More