Halvad-Morbi હળવદ ના જોષી પરિવાર તરફથી તેમના માતુશ્રી ના સ્મરણાર્થે શ્રી રામ ગૌશાળા માં આશ્રિત 400 ઉપરાંત ગૌમાતા ગૌવંશો ને ખોડ ની નિરણ કરવામાં આવી

માનવી ને લાડવા અને મિસ્ઠાન પ્રિય ખોરાક છે તેમ ગૌવંશ અને પશુઓ માટે ખોડ એ પ્રિય ખોરાક ગણવામાં આવે છે હળવદ શહેર ખાતે ત્રણ રસ્તા પાસે શ્રી રામ ગૌશાળા કાર્યરત … Read More

Mhuva-Bhavnagar ભવાનીમંદિર મહુવા કૃષ્ણકથા અમરકથા: ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર.

મહુવાથી આશરે 5 કિ.મી.ના અંતરે અરબી સમુદ્રની સપાટીથી 150 ફીટ ઉપર આવેલું ઐતિહાસિક ભવાની માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે વિશેષ સ્થાન ધરાવે છે. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના અતૂટ … Read More

Halvad-Morbi હળવદ ના પૌરાણિક અને સ્વયંભુ શ્રી ગૌલોકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ ની સ્થાપના કરાઈ.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે ભારત માતા અને વિવેકાનંદજી ની મૂર્તિઓ ની સ્થાપના વિધિ કરી રાષ્ટ્રભક્તિ થી ઓતપ્રોત કાર્યક્રમ નું આયોજન કરવામાં … Read More

Dhoraji-ધોરાજી માં મહોર્રમ તાજીયા ની ઉજવણી સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ કરાઈ.

ધોરાજીમાં મહોર્રમની સાદગીભેર ઉજવણી પોલીસ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી ધોરાજીમા મોહરમ માસની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી  લોકોએ ઘરમાં … Read More

હળવદ તાલુકા માં ઘરે ઘરે અને ધાર્મિક સ્થળો એ પ્રકૃતિ વંદન કાર્યક્રમ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF) અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આ મહામારીના સમય માં આવા ભગીરથ કાર્ય માટે “પ્રકૃતિમાતા અને પૃથ્વી માતા” પ્રત્યે આપણો આદરભાવ અને સન્માન પ્રકટ … Read More

કેમ ચઢે છે ? ગણેશજી પર દુર્વા ! દુર્વાચઢાવવાથી સો વર્ષનું નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય છે.

હિન્દુ સનાતન ધર્મ માં કોઈ પણ કાર્ય ની શરૂઆત માં ભગવાન વિઘ્નહર્તાને યાદ કરવા પડે છે. ભગવાન ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે. દુર્વા એક પ્રકારનું ઘાંસ છે જે ઘણીવાર … Read More

હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખએ સત્ય નારાયણ ભગવનની કથા કરી ને વિધીસર પ્રમુખનો ચાજૅ સંભાળીયો.

હળવદ નગરપાલિકાના પ્રમુખેએ સત્યનારાયણ ભગવાનની કથા કરી વિધિસર ચાર્જ સંભાળ્યો હતો આ અંગે હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખ રમેશભાઈ પટેલ ને પુછતા તેવોએ જણાવ્યું હતું કે હળવદ શહેર ના અધૂરા કામો … Read More

કનકાઇ મંદિર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ નું મોમેન્ટો સ્વાગત કરવામાં આવ્યું.

જૂનાગઢ ખાતે માતા કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મોમેન્ટો થી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું વિસાવદર પાસે આવેલ ગીર મધ્યમાં બિરાજતા માતા કનકેશ્વરી ટેમ્પલ … Read More

રાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગણપતિ બાપાને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.

ગાયકવાડી પરંપરા મુજબ મહેસાણામાં ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામીજિલ્લામાં આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ઠેર-ઠેર શ્રધ્ધાળુઓ દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, ત્યારે આ પવિત્ર પર્વ પર … Read More

સંવત્સ૨ી પ્રતિક્રમણ સાથે પર્યુષણ પર્વનું સમાપન : કાલે તપસ્વીઓના પા૨ણા.

◆સંવત્સ૨ી પ્રતિક્રમણ સાથે પર્યુષણ પર્વનું સમાપન : કાલે તપસ્વીઓના પા૨ણાસંવત્સ૨ી પ્રતિક્રમણ સાથે પર્યુષણ પર્વનું સમાપન : કાલે તપસ્વીઓના પા૨ણાસંવત્સ૨ી પ્રતિક્રમણ સાથે પર્યુષણ પર્વનું સમાપન : કાલે તપસ્વીઓના પા૨ણા૨ાજકોટ સહિત સમગ્ર … Read More

error: Content is protected !!