Halvad-Morbi હળવદ પોલીસ સ્ટેશનમા વિજયાદશમી નિમિત્તે હથિયારો નું શસ્ત્ર પૂજન કરાયુ.

હળવદમાં દર વર્ષ ની માફક આ વર્ષે  વિજયા દશમી નિમિત્તે  હળવદ પોલીસ  સ્ટેશનના અધિકારીઓની પોલીસ સ્ટાફ દ્વારા હથિયારોને શસ્ત્ર પૂજન કરી પૂજન વિધિ કરી ને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી … Read More

Gondal-Rankot ગોંડલ સર ભગવતસિંહજી એ ભેટ આપેલ ૧૦૧ વષૅ જુની પ્રાચિન ગરબી.

ગોંડલ નાનીબજાર આયૅ શેરીમાં મહારાજા સર ભગવતસિહજી એ ગરબી ભેટ આપીને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફથી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દશૅન નો લાભ લઈને ધન્યતા … Read More

Jasdan-Rajkot ઘેલા સોમનાથ નજીક આવેલી મીનળદેવીને ચોખા મગ સોપારીના પાટ પૂરી નવરાત્રિ ઉજવાશે.

જસદણ ઘેલા સોમનાથ મહાદેવ થાન નજીક પર્વત પર બિરાજમાન માતા મીનળદેવી ચોખા મગ અને સોપારી નો પાટ પૂર્યો અને નવરાત્રિની અનોખી ઉજવણી કરી આ તકે માતાજીને નૂતન શણગાર સાથે પાટ … Read More

Halvad-Morbi હળવદ આજથી માં શક્તિની ભક્તિ ની ઉપાસના ના નવલા નોરતાનો પ્રારંભ:આજે વહેલી સવારથી શુભ મુહૂર્ત ઘરે ઘરે સ્થાપન: નવ નવ દિવસ સવાર-સાંજ ગરબા ગૂજશે:એક નોરતું ઓછુ છે, માઈભકતો દ્રારા અનુષ્ઠાન :ભારે ઉત્સાહ.

આજ થી મા ભગવતીના ઉપાસના માટે નવલા નોરતા ની શરૂઆત થઈ રહી છે ત્યારે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં નવરાત્રી ઉજવણીનો માહોલ થોડો અલગ જોવા મળી રહ્યો છે, કોરોના કાળમાં ખેલૈયો … Read More

Halvad-Morbi હળવદમાં નવરાત્રી પૂર્વે માતાજીના વિવિધ શણગાર હાર ચુંદડીથી ગરબા બજારો છલોછલ.

શનિવારથી મા જગદંબાના એવા નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે ,નવરાત્રિના નો સીધો જ સંબધ ગરબા સાથે પણ રહેલો છે, ત્યારે આ વર્ષે કોરોના ના લીધે નવરાત્રી ની રોનક વિખેરાઈ … Read More

Gondal-Rajkot ગોંડલ માં શેરી ગરબી નાં આયોજન બંધ રહેશે… આગેવાનો અને તંત્ર ની અપીલ ને મળ્યો પ્રતિસાદ.

આગામી સપ્તાહમાં પાવન પવિત્ર નવરાત્રી નો પ્રારંભ થઇ રહયો છે.ત્યારે ગોંડલ માં વરસો થી પરંપરાગત યોજાતી શેરી ગરબીઓ નાં આયોજકો દ્વારા કોરોના સંક્રમણ નાં ભય ને કારણે ચાલુ વર્ષે શેરી … Read More

Halvad-Morbi હળવદ ના જોષી પરિવાર તરફથી તેમના માતુશ્રી ના સ્મરણાર્થે શ્રી રામ ગૌશાળા માં આશ્રિત 400 ઉપરાંત ગૌમાતા ગૌવંશો ને ખોડ ની નિરણ કરવામાં આવી

માનવી ને લાડવા અને મિસ્ઠાન પ્રિય ખોરાક છે તેમ ગૌવંશ અને પશુઓ માટે ખોડ એ પ્રિય ખોરાક ગણવામાં આવે છે હળવદ શહેર ખાતે ત્રણ રસ્તા પાસે શ્રી રામ ગૌશાળા કાર્યરત … Read More

Mhuva-Bhavnagar ભવાનીમંદિર મહુવા કૃષ્ણકથા અમરકથા: ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર.

મહુવાથી આશરે 5 કિ.મી.ના અંતરે અરબી સમુદ્રની સપાટીથી 150 ફીટ ઉપર આવેલું ઐતિહાસિક ભવાની માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે વિશેષ સ્થાન ધરાવે છે. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના અતૂટ … Read More

Halvad-Morbi હળવદ ના પૌરાણિક અને સ્વયંભુ શ્રી ગૌલોકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજી ની મૂર્તિ ની સ્થાપના કરાઈ.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે ભારત માતા અને વિવેકાનંદજી ની મૂર્તિઓ ની સ્થાપના વિધિ કરી રાષ્ટ્રભક્તિ થી ઓતપ્રોત કાર્યક્રમ નું આયોજન કરવામાં … Read More

Dhoraji-ધોરાજી માં મહોર્રમ તાજીયા ની ઉજવણી સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ કરાઈ.

ધોરાજીમાં મહોર્રમની સાદગીભેર ઉજવણી પોલીસ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી ધોરાજીમા મોહરમ માસની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી  લોકોએ ઘરમાં … Read More

error: Content is protected !!