Gondal-Rajkot રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોંડલ ખાતે સદભાવ બેઠક નું આયોજન થયેલ જેમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અને સામાજીક સમરસતા બાબત નું માર્ગદર્શન આપવામાં આવેલ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજીક સમરસતા બાબતે જીલ્લા અને તાલુકા સ્તરે સદભાવ બેઠક નું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને તા.8/01/2021 ના રોજ ટાઉન હોલ ખાતે ગોંડલ શહેર અને તાલુકાની … Read More

Upleta-Rajkot ઉપલેટામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા દ્વારા BAPS મંદિર ખાતે સમન્વય બેઠક યોજાઈ.

સ્વાભિમાન યુક્ત હિન્દુ સમાજના નિર્માણ માટે આપણે સૌ કાર્યકર્તાઓ છીએ ત્યારે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રનુ નિર્માણ તમામ હિન્દુ પરિવારના સહયોગથી થશે. વિવિધ ક્ષેત્ર તથા સેવાકીય સંસ્થાઓમાં નેતૃત્વ કરનાર કાર્યકર્તાઓની … Read More

Gondal-Rajkot રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ખીરસરા મુકામે પ્રકૃતિનું જતન કરતા કુદરતી વાતાવરણ માં ભક્તિપ્રસાદ સ્વામી આશ્રમ માં સંત ના સાનિધ્ય માં લોધિકા તાલુકા ની સદભાવના બેઠક યોજાઈ.

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત લોધિકા તાલુકા ની સદભાવના બેઠક નું આયોજન પ્રકૃતિ ના ખોળે કુદરતી વાતાવરણ માં શ્રી ભક્તિપ્રસાદ સ્વામી ના અધ્યક્ષસ્થાને થયેલ જેમાં લોધિકા … Read More

Dhoraji-Rajkot ધોરાજી ખાતે હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી નો ઉર્ષ એ ખાસ સાદગી પૂર્વક ઉજવાયો

ખાદીમ દ્વારા ગુસ્લ શરીફ અને કોરોના નાબૂદી માટે ખાસ દુઆ કરાઈધોરાજી ખાતે બહારપુરા માં આવેલું કોમી એકતા નું પ્રતીક ગણાતા હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી ના ઉર્ષ એ ખાસ ની … Read More

Jasdan-Rajkot સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ દાદાને 56 ભોગ વાનગી ઓનો અન્નકૂટ ધરાયો.

જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ દાદાને જુદીજુદી 56 વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર શ્રી ઘેલા સોમનાથ મહાદેવના દર્શન અર્થે દેશભરમાંથી આવતા હજજારો દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. … Read More

Salangpur-Botad સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના ૮ કિલો સોનાના વાઘા તૈયાર કરતા લાગ્યો ૧ વર્ષ જેટલો સમય, જાણો કેવી છે વિશેષતાઓ ૨૨ જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી ૧૦૦ જેટલા સોનીએ કામ કર્યું છે.

ગુજરાત રાજ્યના બોટાદ જીલ્લાના સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રત્યે વિશ્વના લાખો કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, ત્યારે દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ બાદ કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં … Read More

હળવદ માં સામાજિક સદભાવ સમિતિ દ્વારા રામાયણ ના રચિયતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજી ની જન્મજયંતી ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

આજરોજ સામાજિક સદભાવ સમિતિ – હળવદ દ્વારા હળવદ મધ્યે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર – સંકૃતિક હોલ માં રામાયણ ના રચિયતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજી ની જન્મજયંતી ની ઉજવણી નું … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીમાં ધોરાજીમાં ઇદ-એ-મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કોરોનાના પગલે ઝુલુસ અને આમન્યાઝના કાર્યક્રમો રદ્ રાખવામાં આવ્યા.

ધોરાજીમાં ઇદ-એ-મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇબાદત કરવામાં આવી હતી. કોરોનાની મહામારીના પગલે હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજી ખાતે … Read More

Jasdan-Rajkot જસદણમાં આજે ઇદે મિલાદની ઉજવણી અત્યંત સાદાઈથી કરવામાં આવી.

જસદણમાં આજે ઇદેમિલાદના પર્વ અનુસંધાને સુન્ની મુસ્લિમ બિરાદરોએ સાદાઈથી ઉજવણી કરી રસુલેખુદાને ગર્વભેર યાદ કર્યા હતાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબની ૧૪૪૯મી જન્મજયંતિને લઈ જસદણ સુન્ની મુસ્લિમ સમાજમાં … Read More

Halvad-Morbi હળવદનાં મેરુપર ગામે માં મોગલ ના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ભાવિકો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જગવિખ્યાત માં મોગલ આઈ નો આજે પ્રાગટ્ય દિવસ છે જેને લઇ મોગલ છોરું ઓ દ્વારા ભાવ ભેર ઉજવણી કરવામાં … Read More

error: Content is protected !!