Gondal-Rajkot રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોંડલ ખાતે સદભાવ બેઠક નું આયોજન થયેલ જેમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અને સામાજીક સમરસતા બાબત નું માર્ગદર્શન આપવામાં આવેલ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજીક સમરસતા બાબતે જીલ્લા અને તાલુકા સ્તરે સદભાવ બેઠક નું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને તા.8/01/2021 ના રોજ ટાઉન હોલ ખાતે ગોંડલ શહેર અને તાલુકાની … Read More