ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી એ આપેલ ૧૦૭ વર્ષ જુની પ્રાચિન ગરબીમાં લ્હાણી વિતરણ : બાળાઓને સોનાનો દાણો.સોનાનું પેન્ડલ નાની.મોટી.વસ્તુઓ મંડળ દ્વારા આપવામાં આવી.

ગોંડલ નાનીબજર આર્ય શેરી માં સર ભગવતસિંહજી એ ગરબી ભેટ આપી ને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફ થી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દર્શન નો લાભ … Read More

Gondal-એશિયાટીક કેમ્પસમાં “શક્તિ આરાધના” રાસોત્સવનું ઐતિહાસિક આયોજન.

ગોંડલ ખાતે આવેલ એશિયાટીક કોલેજના આંગણે એશિયા કોલેજ તથા મહેતા પબ્લિસિટી દ્વારા નવરાત્રીના નવે નવ દિવસ માટે ઐતિહાસિક ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ રાસોત્સવ વિશેષતા એ છે કે, … Read More

Gondal-ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં જ્ઞાન સાથે ગરબા, વિદ્યાર્થીઓ નવ દિવસ સુધી માંની આરાધના કરે છે.

રાજકોટ જિલ્લાની નામાંકિત ગણાતી ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં જ્ઞાન સાથે ગરબા લેવાઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલનારી આ ગરબીમાં ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની બાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ … Read More

Gondal- ગોંડલ મહારાજા સર ભગવતસિઁહજી એ ભેટ આપેલ 107 વષૅ જુની પ્રાચિન ગરબી.

ગોંડલ નાનીબજાર આયૅ શેરીમાં મહારાજા સર ભગવતસિહજીએ ગરબી ભેટ આપીને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફથી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દશૅન નો લાભ લઈને ધન્યતા અનુભવતાં … Read More

દાઉદી બોહરા ધમગુરુ સૈયદના મુફદ્દદલ સૈફૂદ્દીન સાહેબ ગોંડલ માં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

ગોંડલ – વિશ્વાવ્યાપી દાઉદી બોહરા સમુદાય ના ધર્મગુરુ પરમ પાવન સૈયદના મુફદ્દદલ સૈફૂદ્દીન સાહેબ શુક્રવારે 13 ઓક્ટોબર ના રોજ ગોંડલ આવતા જ સમુદાય દ્વારા ઉસ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું 2014 … Read More

ગોંડલમાં સાંસદ રમેશભાઈ ધડુકએ ડો. સૈયદના સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી.

સૌરાષ્ટ્રના વિવિધ ગામોની મુલાકાત લેતાં લેતાં દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) શુક્રવારે સર ભગવતસિંહની ભુમિ ગોંડલ શહેરમાં પધારતા હજજારો ધર્મપ્રેમી … Read More

Gondal-નવરાત્રી મા પ્રસિધ્ધ ભુવનેશ્ર્વરી મંદીરે ઘટસ્થાપન સહિત ધાર્મિક આયોજન:

નવરાત્રીના પાવન દિવસો ઉત્સાહભેર શરુ થઈ રહ્યા છે.ત્યારે ગોંડલ ના પ્રસિદ્ધ એવા ભુવનેશ્ર્વરી મંદિર ખાતે પ્રથમ નોરતે ભુવનેશ્ર્વરી પીઠ અધ્યક્ષ ડૉ.રવિદર્શનજી ના હસ્તે વહેલી સવારે બૃમ્હ મુહુર્ત મા ઘટસ્થાપન થશે.સવારે … Read More

સંત સિરોમણી પુ.હદતપુરી બાવાજી બાપુ ની ૩૭૨ મી પુણ્યતિથિ ની ઉજવણી: આજે પણ બાવાજી બાપુ ના ખોટા સોગંદ કોઈ ખાઇ શકતુ નથી : મોવિયા ગામ માં અનેરો ઉત્સાહ.

જેમની ખ્યાતિ વિશ્ર્વ વિખ્યાત છે.અને જેમના પરચાનો એક અનેરો ઇતિહાસ છે તેવા મોવિયા નાં સંત શિરોમણિ પુ.હદતપુરી બાવાજી બાપુ ની તા.૧૦ મંગળવાર નાં ૩૭૨ મી પુણ્યતિથિ નિમિતે શોભાયાત્રા,બટુકભોજન,મહાપ્રસાદ, ભજન સહિત … Read More

જય શ્રીરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા ખેલૈયો નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન.

સેવા કામગીરીને વેગ આપવાના ઉમદા આશયથી જય શ્રીરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને જોકર્સ આઈ ઇવેન્ટસના સંયુક્ત ઉપક્રમે  નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ વિશે વિગત આપતા જય શ્રીરામ  એજ્યુકેશન … Read More

ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે જલજીલણી એકાદશીની ધામધૂમપૂર્વક ઉજવણી સંતો અને હરિભક્તો દ્વારા કરવામાં આવી.

આપણા સનાતન વૈદિક શાસ્ત્રોમાં જળજીલણી એકાદશીનું અનેરૂ મહત્વ રહેલું છે. આ એકાદશીના પર્વને શાસ્ત્રોમાં પરિવર્તની એકાદશી પણ કહે છે. અષાઢ સુદ એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી અને કાર્તિક સુદ એકાદશી … Read More

error: Content is protected !!