મહાલક્ષ્મી મંદિર નાં જીર્ણોધ્ધાર માટે મુહૂર્ત કરાયુ:આગામી સાત મહીનામાં કામ પરીપુર્ણ થશે:રાજાશાહી સમય નાં મંદિર ની રુ.ચાલીસ લાખ નાં ખર્ચે નવીનીકરણ કરાશે.
ગોંડલ ની નાની બજાર વચલીશેરી માં આવેલા ૩૫૦ વર્ષ જુના પુરાતન મહાલક્ષ્મી મંદિર નો જીર્ણોધ્ધાર કરી કાયાપલટ કરવા પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા નાગરિક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયાએ સંકલ્પ … Read More