મહાલક્ષ્મી મંદિર નાં જીર્ણોધ્ધાર માટે મુહૂર્ત કરાયુ:આગામી સાત મહીનામાં કામ પરીપુર્ણ થશે:રાજાશાહી સમય નાં મંદિર ની રુ.ચાલીસ લાખ નાં ખર્ચે નવીનીકરણ કરાશે.

ગોંડલ ની નાની બજાર વચલીશેરી માં આવેલા ૩૫૦ વર્ષ જુના પુરાતન મહાલક્ષ્મી મંદિર નો જીર્ણોધ્ધાર કરી કાયાપલટ કરવા પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા નાગરિક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયાએ સંકલ્પ … Read More

ગોંડલ માં ઐતિહાસિક ભુરાબાવાનો ચોરો રામજી મંદિર નાં જીર્ણોધ્ધાર ને એક વર્ષ પુરુ થતા મહાઆરતી યોજાઇ:ચોકનુ અયોધ્યા ચોક નામકરણ કરાયુ.

મહાલક્ષ્મી મંદિર નાં જીર્ણોધ્ધાર નો સંકલ્પ કરતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા: ગોંડલ નાં ૧૬૫ વર્ષ જુના ઐતિહાસિક ભુરાબાવાનાં ચોરા ને જીર્ણોધ્ધાર કરાયાને એક વર્ષ પુર્ણ થતા મહાઆરતીનું આયોજન કરાયુ હતુ. … Read More

ગોંડલ માં ધારાસભ્ય નાં આંગણે યોજાયો અલૌકિક તુલશીવિવાહ: મુખ્યમંત્રી,સાંસદ,ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા:વાછરા થી આવેલી જાન નાં સામૈયા થયા:રાત્રે લોકડાયરા એ રંગત જમાવી.

ગોંડલ નાં ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ દ્વારા કરાયેલાં તુલશીવિવાહ નાં માંગલિક આયોજન માં હજારો લોકો ઉમટ્યાં હતા.સાંજે ચાર કલાકે વાછરા ગામ થી શાલીગ્રામ ભગવાન ની જાન કોલેજચોક માં આવી પંહોચતા … Read More

જગદગુરુ શંકરાચાર્ય ગોંડલ રાજવી પરીવાર નાં મહેમાન બન્યા:રાજ પેલેસ ખાતે ત્રણ દિવસ નું રોકાણ: નવલખા પેલેસ ખાતે સ્વાગતયાત્રા,ધર્મસભા, મહાપ્રસાદ નું આયોજન.

ગોંડલ રાજવી પરિવાર નાં આંગણે જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજ નું આગમન થતા રાજવી પરિવાર, ક્ષત્રીય સમાજ તથા બૃમ્હ સમાજ દ્વારા સ્વાગત કરાયુ હતુ.શંકરાચાર્ય રાજવી પરિવાર નાં ત્રણ દિવસ … Read More

ગોંડલમાં મહારાણી રાજકુંવરબા રાજપૂત કન્યા વિદ્યાલય દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાયો.

મહારાણી શ્રી રાજકુંવરબા રાજપૂત કન્યા વિદ્યાલય દ્વારા છેલ્લા 79 YEARS થી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ બધા જ દિકરીઓએ હર્ષોલ્લાસથી ભાગ લઇ દાંડિયા રાસ , તાલી … Read More

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલ્સ દ્વારા “ગંગોત્રી અર્વાચીન ગરબી – 2024” નો પ્રારંભ.

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ગોંડલ તેમજ સમગ્ર ગુજરાતના અલગ અલગ 72 શહેરોમાંથી વિદ્યાર્થીઓ આવી અને અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ તેમનો 360 ડિગ્રી ડેવલપમેન્ટ એટલે … Read More

દ્વારકા નજીક ચાર વાહનો વચ્ચે થયો ભયંકર અકસ્માત, ૭નાં મોત.

૪૦ લોકો ઈજાગ્રસ્તઃ મૃતકોમાં ૩ બાળકીનો સમાવેશઃ ઘટનાની જાણ થતા સાંસદ પૂનમબેન માંડમ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા   દ્વારકાના બરડિયા ફર્ન હોટલ નજીક ચાર વાહનો વચ્ચે મોટો અકસ્માત … Read More

સોમનાથ મંદિર નજીક મેગા ડીમોલેશન: ગેરકાયદે બાંધકામો તોડી પડાયા.

સોમનાથ મંદિર નજીક મેગા ડીમોલેશન: ગેરકાયદે બાંધકામો તોડી પડાયા, જૂઓ વીડિયોસોમનાથ ટ્રસ્ટની જમીન પર કરાયેલા દબાણો દૂર કરાયા 36 JCB અને 50થી વધુ ટ્રેક્ટર ઉપયોગમાં લેવાયા જૂનાગઢ રેન્જ આઈજી, 3 … Read More

ગોંડલની ગંગોત્રી સ્કુલમાં વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી.

ગંગોત્રી સ્કૂલ દ્વારા દરેક પવિત્ર તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. ગંગોત્રી સ્કૂલ દ્વારા દરેક વર્ષની જેમ જ આ વર્ષે પણ વિઘ્નહર્તા દેવ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. આજરોજ ગણેશ … Read More

ગોંડલમાં કાલે હનુમાન જયંતિ ભવ્યતાથી ઉજવાશેઃ વિશાળ શોભાયાત્રા નિકળશે.

સતત 15 વર્ષથી ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે વિરાટ શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. … Read More

error: Content is protected !!