ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી એ આપેલ ૧૦૭ વર્ષ જુની પ્રાચિન ગરબીમાં લ્હાણી વિતરણ : બાળાઓને સોનાનો દાણો.સોનાનું પેન્ડલ નાની.મોટી.વસ્તુઓ મંડળ દ્વારા આપવામાં આવી.
ગોંડલ નાનીબજર આર્ય શેરી માં સર ભગવતસિંહજી એ ગરબી ભેટ આપી ને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફ થી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દર્શન નો લાભ … Read More