પુનિત નગરના રજવાડી રાજા : ગોંડલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવની પરંપરા યથાવત.
ગોંડલના પુનિત નગરમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી ચાલી આવતી ગણેશ ઉત્સવની ભવ્ય પરંપરા આ વર્ષે પણ અતૂટ રહી છે. જોકે, મંદિરનું રિનોવેશન કાર્ય ચાલુ હોવાથી, … Read More