પુનિત નગરના રજવાડી રાજા : ગોંડલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવની પરંપરા યથાવત.

ગોંડલના પુનિત નગરમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી ચાલી આવતી ગણેશ ઉત્સવની ભવ્ય પરંપરા આ વર્ષે પણ અતૂટ રહી છે. જોકે, મંદિરનું રિનોવેશન કાર્ય ચાલુ હોવાથી, … Read More

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં ગણેશોત્સવ – 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવ – 2025 અંતર્ગત ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન … Read More

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન અને ગાંધી વિદ્યાપીઠ, વેડછી સંચાલિત સ્નાતક અધ્યાપન મંદિર, બી.એડ્. કોલેજ, વેડછીમાં રક્ષાબંધન પર્વની અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

આ તકે રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્ય વક્તા તરીકે દક્ષિણ ગુજરાતનાં જાણીતા કવયિત્રી અને લેખિકા તથા અધ્યાપક ડૉ. સંધ્યાબહેન ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે આદિવાસી દિવસ સંદર્ભે વ્યાખ્યાન આપવા આદીવાસી સમાજને … Read More

સાવરકુંડલા માં ગુરુપૂર્ણિમા પર્વે તાત્કાલિક હનુમાનજી આશ્રમ બન્યો સેવા યજ્ઞનું ધામ :સેવા, ધર્મ અને સકારાત્મક પરિવર્તનનો ત્રિવેણી સંગમ બાળકોને શૈક્ષણિક કીટ અને નિરાધારોને તાલપત્રીનું વિતરણ કરાયું.

સાવરકુંડલા સ્થિત તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ધાર્મિક અને લોકસેવા પ્રવૃત્તિઓથી ભરપૂર અને વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી. આ ભવ્ય આયોજનમાં ગુરુ પૂજન, યજ્ઞ, પૂજા વિધિ, વૃક્ષારોપણ, જરૂરતમંદ વિદ્યાર્થીઓને … Read More

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અને ગાંધી વિદ્યાપીઠ સંચાલિત સ્નાતક અધ્યાપન મંદિર બી.એડ્. કોલેજ, વેડછીમાં ગુરૂપૂર્ણિમાનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો.

સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન પ્રાધ્યાપક ડૉ. ભાવનાબેન મહેતાએ કર્યું હતું. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુક્યો ત્યારબાદ પ્રશિક્ષણાર્થીઓએ ગુરુ પ્રત્યેનો પોતાનો અહોભાવ પ્રગટ કરતું વક્તવ્ય આપ્યું અને તમામ ગુરુઓનું ગુરુપૂજન કર્યું … Read More

મહાલક્ષ્મી મંદિર નાં જીર્ણોધ્ધાર માટે મુહૂર્ત કરાયુ:આગામી સાત મહીનામાં કામ પરીપુર્ણ થશે:રાજાશાહી સમય નાં મંદિર ની રુ.ચાલીસ લાખ નાં ખર્ચે નવીનીકરણ કરાશે.

ગોંડલ ની નાની બજાર વચલીશેરી માં આવેલા ૩૫૦ વર્ષ જુના પુરાતન મહાલક્ષ્મી મંદિર નો જીર્ણોધ્ધાર કરી કાયાપલટ કરવા પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા નાગરિક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયાએ સંકલ્પ … Read More

ગોંડલ માં ઐતિહાસિક ભુરાબાવાનો ચોરો રામજી મંદિર નાં જીર્ણોધ્ધાર ને એક વર્ષ પુરુ થતા મહાઆરતી યોજાઇ:ચોકનુ અયોધ્યા ચોક નામકરણ કરાયુ.

મહાલક્ષ્મી મંદિર નાં જીર્ણોધ્ધાર નો સંકલ્પ કરતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા: ગોંડલ નાં ૧૬૫ વર્ષ જુના ઐતિહાસિક ભુરાબાવાનાં ચોરા ને જીર્ણોધ્ધાર કરાયાને એક વર્ષ પુર્ણ થતા મહાઆરતીનું આયોજન કરાયુ હતુ. … Read More

ગોંડલ માં ધારાસભ્ય નાં આંગણે યોજાયો અલૌકિક તુલશીવિવાહ: મુખ્યમંત્રી,સાંસદ,ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા:વાછરા થી આવેલી જાન નાં સામૈયા થયા:રાત્રે લોકડાયરા એ રંગત જમાવી.

ગોંડલ નાં ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ દ્વારા કરાયેલાં તુલશીવિવાહ નાં માંગલિક આયોજન માં હજારો લોકો ઉમટ્યાં હતા.સાંજે ચાર કલાકે વાછરા ગામ થી શાલીગ્રામ ભગવાન ની જાન કોલેજચોક માં આવી પંહોચતા … Read More

જગદગુરુ શંકરાચાર્ય ગોંડલ રાજવી પરીવાર નાં મહેમાન બન્યા:રાજ પેલેસ ખાતે ત્રણ દિવસ નું રોકાણ: નવલખા પેલેસ ખાતે સ્વાગતયાત્રા,ધર્મસભા, મહાપ્રસાદ નું આયોજન.

ગોંડલ રાજવી પરિવાર નાં આંગણે જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજ નું આગમન થતા રાજવી પરિવાર, ક્ષત્રીય સમાજ તથા બૃમ્હ સમાજ દ્વારા સ્વાગત કરાયુ હતુ.શંકરાચાર્ય રાજવી પરિવાર નાં ત્રણ દિવસ … Read More

ગોંડલમાં મહારાણી રાજકુંવરબા રાજપૂત કન્યા વિદ્યાલય દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાયો.

મહારાણી શ્રી રાજકુંવરબા રાજપૂત કન્યા વિદ્યાલય દ્વારા છેલ્લા 79 YEARS થી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ બધા જ દિકરીઓએ હર્ષોલ્લાસથી ભાગ લઇ દાંડિયા રાસ , તાલી … Read More

error: Content is protected !!