ચરિત્ર ની શંકાએ કુટુંબ નો માળો પિંખાયો: બે પુત્રોની ઝેર આપી હત્યા કરનાર પાશવી પિતાએ સબજેલ માં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી.
ગોંડલ ના વોરાકોટડા રોડ આવાસ ક્વાર્ટર માં રહેતા પતિએ પત્નિનાં ચારિત્ર્ય પર શંકા કરી પોતાના બે પુત્રો પોતાનાં નથી તેવી માનશીક વિકૃતિ સાથે ઝેર પાઇ બન્નેની હત્યા કર્યા બાદ જેલ … Read More