ગોંડલમાં ધો.૮માં અભ્યાસ કરતી માસૂમ પર બળાત્કાર: નરાધમ સગીરાને ફોસલાવીને વાડામાં લઇ જઇને બદકામ કર્યું; ગભરાયેલી સગીરાએ ઘરે આવીને આપવીતી જણાવી.
ગોંડલમાં ધો. ૮માં અભ્યાસ કરતી સગીરા પર યુવકે બળાત્કાર કર્યો હતો. યુવક સગીરાને ફોસલાવીને ઘરની બાજૂમાં આવેલા વાડામાં લઇ ગયો હતો. વાડામાં સગીરાની એકલતાનો લાભ લઇને તેણે બદકામ કર્યુ હતું. … Read More