મારૂતિનગર સોસાયટીમાં મોટરસાઇકલ સળગાવવાના ગુનામાં પાંચ આરોપીને પકડી પાડયાં.
ગઇ તા.૦૩/૦૬/૨૦૩ ના રાત્રીના સમયે મારૂતીનગર સોસાયટીમા બે મો.સા. સળગાવી નુકશાન કરેલનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી પાંચઆરોપીઓને પકડી પાડતી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમ રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા … Read More











