કોરોનમાં માતા-પિતા બેમાંથી એકને ગુમાવનારા 18 વર્ષથી નીચેની વયના બાળકોને સહાય આપવાનો મહત્વનો નિર્ણય કરાયો.
ગુજરાત સરકારે કોરોનાકાળમાં જે બાળકોને મા-બાપમાંથી કોઇ એકનું મોત થઇ ગયું હોય તેને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય કર્યો છે. રૂપાણી સરકારે માતા-પિતા બેમાંથી એકને ગુમાવનારા 18 વર્ષથી નીચેની વયના બાળકોને … Read More