૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને ઘર અને નોકરી આપશે સોનુ સૂદ.
અભિનેતા સોનુ સુદ આશરે ૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને દિલ્હીના નોઇડા ખાતે ઘર અને નોકરી આપશે એવી જાહેરાત કરી હતી. કોરોના કાળમાં પ્રવાસી મજૂરોને મદદ કરીને સલામતી સાથે તેમના ઘરે પહોંચાડીને સોનુ … Read More
અભિનેતા સોનુ સુદ આશરે ૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને દિલ્હીના નોઇડા ખાતે ઘર અને નોકરી આપશે એવી જાહેરાત કરી હતી. કોરોના કાળમાં પ્રવાસી મજૂરોને મદદ કરીને સલામતી સાથે તેમના ઘરે પહોંચાડીને સોનુ … Read More
ગાયકવાડી પરંપરા મુજબ મહેસાણામાં ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામીજિલ્લામાં આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ઠેર-ઠેર શ્રધ્ધાળુઓ દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, ત્યારે આ પવિત્ર પર્વ પર … Read More
નવીદિલ્હી,તા.૧૯મોદી કેબિનેટની બેઠક યોજાઇ હતી જેમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે ખેડૂતો માટેની જાહેરાત કરવામાં આવી છે દેશના એરપોર્ટનું ખાનગીકરણ કરવાને લઇને જાહેરાત કરવામાં આવી છે અને હવે દેશના … Read More
ભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે : વધુ આકરી સજા અને દંડની જોગવાઇઃ સરકાર ચોમાસુ સત્રમાં લાવશે … Read More
ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રથી ગોરધન ઝડફિયાને મારવા માટે આવેલો શાર્પશૂટર પકડાયો છે. ગઈકાલે અમદાવાદની રિલીઝ રોડ પર આવેલ વિનસ હોટલમાં … Read More
નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 … Read More
વૈજ્ઞાનિકોએ આવનારી શરદીમાં ડબલ મહામારી જેવી સ્થિતિ થવાની ચેતવણી આપી છે. દુનિયાભરમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યો છે. ન્યૂઝીલેન્ડમાં પણ તેની વાપસી થઇ છે. તેવામાં વૈજ્ઞાનિકો આવનારી શરદીમાં ડબલ મહામારી … Read More
ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક વર્ષથી ક્રિકેટથી દૂર રહેલા ભારતના દિગ્ગજ વિકેટકીપર અને બેટ્સમેન એમએસ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર આર્મી અંદાજમાં … Read More
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજી મંદિરમાં એ ગુરુવારે રાત્રે વેગડવાવ ગામનો ૨૨ વર્ષના વિક્રમભાઈ હરિભાઈ કોળી સુતો હતો ત્યારે તેમના કુટુંબીજ ત્રણભાઈઓપ્રેમ સંબંધના કારણે હનુમાનજીના મંદિરે ના … Read More
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજી મંદિરમાં ,ગુરુવારે રાત્રે વેગડવાવ ગામ નો ૨૨ વર્ષના વિક્રમ હરિભાઈ કોળી ને આજ ગામના કોઈ શખ્સો દ્વારા જૂના મનદુઃખ ના કારણે હનુમાનજીના … Read More