રાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગણપતિ બાપાને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.
ગાયકવાડી પરંપરા મુજબ મહેસાણામાં ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામીજિલ્લામાં આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ઠેર-ઠેર શ્રધ્ધાળુઓ દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, ત્યારે આ પવિત્ર પર્વ પર … Read More











