પૂર્વ પીએમ ડો. મનમોહનસિંહ નથી રહ્યા, કેન્દ્ર સરકારે તમામ કાર્યક્રમો રદ્દ કર્યા.
પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. મનમોહન સિંહના નિધન બાદ કેન્દ્ર સરકારે શુક્રવારે તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. સરકારે 7 દિવસનો રાજ્ય … Read More