નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ મેયર દ્વારા મંત્રીશ્રી રાધવજી પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું.
રાજકોટ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. હિન્દુઓ દરેક જગ્યાએ વસવાટ કરે છે અને ભાઈચારાની ભાવના રાખે છે. ત્યારે બાંગ્લાદેશમાં હીન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી … Read More