જેતપુરના જેતલસર રેલ્વે ઓવરબ્રિજ પર કારના બે ટુકડા, 3ના મોત : જુનાગઢ મહાશિવરાત્રીનો મેળો માણી પરત ફરતા સર્જાયો અકસ્માત.
આજે વહેલી સવારે રાજકોટના જેતપુરના જેતલસર જંક્શન રેલવે બ્રિજ પર અકસ્માતના બનાવ બન્યો હતો. જૂનાગઢના ભવનાથના શિવરાત્રી મેળામાંથી દર્શન કરીને પરત ફરી રહેલા ચાર મિત્રોની કાર પુલ સાથે અથડાઇ હતી. … Read More











