Blog

Jasdan -Rajkot જસદણના શિવરાજપુરમાં તરૂણને વિજશોક લાગ્યોઃ ૧૦૮ ની ટીમ ખંભે બેસાડીને એબ્યુલન્સ સુધી લાવી

જસદણ તાલુકાના શિવરાજપુરમાં તરૂણને વિજ શોક લાગતા ૧૦૮ એમ્બુલન્સ ટીમ ખંભે બેસાડીને એબ્યુલન્સ સુધી લાવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ જસદણના શિવરાજપુરમાં અગાસીની છત ઉપર રમી રહેલ સોનું ગોપાલભાઇ આદિવાસી ( ઉવ … Read More

Gondal-Rajkot ગોંડલ તાલુકા ના ઘોઘાવદર ગામે થી ઘુવડ ના સાત બચ્ચાને બચાવવામાં આવ્યા.

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે વાડી માલીક દિલીપભાઈ ભંડેરી અને વિનોદભાઈ જાની સ.હોસ્પી.ગોંડલની સતર્કતાથી પ્રકૃતિનું રૂપાળું સર્જન રેવીદેવી ઘુવડ કે જેને અંગ્રેજીમાં બાર્નઆઉલ કહેવામાં આવેછે તેના સાત સાત બચ્ચા તેની માઁ … Read More

Halvad-Morbi હળવદમાં ડો.બાબા સાહેબ આંબેડકરની ૬૪મી પુણ્યતિથિએ શ્રધ્ધાસુમન અર્પણ કરાઈ

પરિનિર્વાણ દિન નિમિતે રાજકીય, સામાજિક સહિત સમસ્ત અનુ.જાતિના આગેવાનો અને યુવાનોએ પુષ્પાંજલિ પાઠવી : ટીકર રોડ ખાતે આવેલ ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પોથી શણગારી મીણબતી પ્રગટાવાઈ હળવદના ટીકર રોડ પર આવેલ … Read More

Dhoraji-Rajkot ધોરાજી તાલુકાના મોટા ગુંદાળાના ચેકડેમમાં ડુબ જવાથી ૨ તરૂણીના મોત નીપજતા દેવીપૂજક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સોનલબેન સુરેશભાઇ ચેખલીયા (દેવી પૂજક-ઉવ. ૧૮) અને ગોપીબેન નીરવભાઇ ખાવડીયા (દેવીપૂજક ઉવ.૧૫) મોટા ગુંદાળાના ચેકડેમ બાજુ કુદરતી હાજતે ગયા હતા.ત્યારે કોઇ કારણસર ડેમમાં અકસ્માતે ડુબતા બીજી છોકરીએ … Read More

Halvad-Morbi હલવદ ના ધનાળા ગામના પાટિયા પાસે એમ્બ્યુલસ પલટી મારતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત.

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના એક જ પરિવારના 5 સભ્યો અમદાવાદ પોતાના પુત્ર દાઝી જતાં સારવાર  માટે ગયેલ  પરંતુ સારવાર દરમિયાન રજા આપતા અમદાવાદથી પરત માડવી જતા હતા તે દરમિયાન જ … Read More

Upleta -Rajkot ઉપલેટા કોંગ્રેસ સમિતિ દ્વારા સંસદમાં પસાર કરેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આવેદન સૂત્રોચ્ચાર કરી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરેલ ત્રણ ખેડુત વિરોધી કાયદાઓને લઈને દિલ્હીની અંદર ખેડૂતોનું મહા આંદોલન ચાલી રહ્યું છે તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ … Read More

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરેલ ત્રણ ખેડુત વિરોધી કાયદાઓને લઈને દિલ્હીની અંદર ખેડૂતોનું મહા આંદોલન ચાલી રહ્યું છે તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ … Read More

Upleta-Rajkot ઉપલેટા મોજ સિંચાઇની કેનાલમાં તંત્રની ઢીલી નીતિના કારણે કચરો ફસાતા પાણી ઉભરાઈને ખેડૂતોના ખેતરોમાં ફળી વળ્યું : કેનાલનું પાણી ગાડા માર્ગ થઈ બે કિલોમીટર કરતાં વધારે આગળ શહેરની સોસાયટી સુધી પહોંચ્યું.

ઉપલેટામાં આવેલ મોજ ડેમના સિંચાઇ વિભાગની D2 કેનાલમાં તંત્રની લાલિયાવાડી અને સફાઈના અભાવે આજે કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં કચરો કૂંડીમાં સફાઈ જતા કુંડીમાંથી પાણી ઉભરાઈ જવા પામ્યું હતું. આ ઉભરાયેલા પાણી … Read More

Dhoraji-Rajkot ધોરાજી ખાતે હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી નો ઉર્ષ એ ખાસ સાદગી પૂર્વક ઉજવાયો

ખાદીમ દ્વારા ગુસ્લ શરીફ અને કોરોના નાબૂદી માટે ખાસ દુઆ કરાઈધોરાજી ખાતે બહારપુરા માં આવેલું કોમી એકતા નું પ્રતીક ગણાતા હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી ના ઉર્ષ એ ખાસ ની … Read More

error: Content is protected !!