વ્યાજખોરોથી ત્રાસેલા ગુંદાસરાનાં યુવાને આપઘાત કરુછુ તેવો વિડીયો વાયરલ કર્યો: તાલુકા પોલીસ ની સમજાવટ થી યુવાન નો જીવ બચ્યો:વ્યાજખોરો સામે ફરિયાદ કરી:પોલીસે બે વ્યાજખોર ને જડપી લીધા.
ગોંડલ તાલુકાનાં ગુંદાસરા રહેતા યુવાને ત્રણ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજખોરો દ્વારા ધાકધમકી સાથે માનશીક ત્રાસ શરુ થતા યુવાને હું આ લોકોનાં ત્રાસ થી આપઘાત કરવા જાઉછુ.તેવો વિડીયો … Read More











