લો..બોલો.! હવે નકલી યુવરાજ સામે આવ્યા: ગોંડલ સ્ટેટ નાં યુવરાજ તરીકે ઓળખ આપનાર વાસ્તવ માં નકલી છે:રાજવી પરિવાર ને કરવી પડી ચોખવટ:મહારાજાએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ કયાંથી.
ગોંડલ નાં સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતસિંહજી ને કારણે આજે પણ ગોંડલ રાજ્ય ની અને રાજવી પરીવાર ની ખ્યાતિ દેશ વિદેશ માં ફેલાઈ છે.ત્યારે યદુવેન્દ્સિહ નામની વ્યકિત એ પોતે ગોંડલ સ્ટેટ … Read More











