Blog

ધારાસભ્યના પ્રતિનિધિ અને વિધાનસભા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ)ના હસ્તે ખાતમુહૂર્ત.

  ગોંડલ નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન,બાંધકામ ચેરમેને અમૃત યોજના અતગૅત હેઠળ વિવિધ કામોના ખાતમુહૂર્ત કર્યા રૂ.૫૩ કરોડના ખર્ચે વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં અમૃત યોજના અંતર્ગત સમગ્ર … Read More

ગોંડલના મેમણ જમાતખાનામાં ચાલતી ઘોડી પાસાની જુગાર કલબમાં દરોડો: જેતપુરના પાંચ સહિત ૧૭ શખ્સો ઝડપાયા.

ગોંડલનો જાવેદ નાગાણી નાલ ઉઘરાવી જુગાર કલબ ચલાવતો ’તો: પોલીસે રોકડ અને ૧૫ મોબાઈલ મળી કુલ રૂા.૧.૬૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો ગોંડલના મેમણ જમાતખાનામાં ચાલતી ઘોડી પાસાની જુગાર કલબમાં દરોડો … Read More

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓ માર્કેટમાં આવી: ગોંડલમાંથી વેંચાણ કરતો વેપારી ઝડપાયો.

રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ગોંડલના જે.કે. ચોકમાં દરોડો પાડી ખોડિયાર સીઝન સ્ટોરમાંથી ૬૧ ફિરકા કબ્જે કર્યા ઉત્તરાયણ પૂર્વે ગળા કાપતી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓ માર્કેટમાં આવી ગઈ છે અને વેંચાવા પણ … Read More

ગોંડલ માં કુતરાઓ નો આતંક:બે દિવસ માં ૫૭ વ્યક્તિઓ ભોગ બની:સરકારી હોસ્પિટલ માં રસી નો સ્ટોક ખલાસ હોય દર્દીઓ ને રાજકોટ રીફર કરાઇ રહ્યાં છે.

ગુન્હાખોરી માટે ગોંડલ પહેલાથી બદનામ છે.હવે શેરી ગલી કે રાજમાર્ગોપર રખડતા કુતરાઓ આતંક મચાવી રહ્યા હોય ગોંડલ ચર્ચા માં છે.છેલ્લા બે દિવસ માં ૫૭ લોકોને કુતરાઓ કરડી ગયાની ઘટનાઓ બનીછે.બાજી … Read More

ગોંડલમાં SMC બ્રાન્ચના દરોડા બાદ રૂરલ SOG બ્રાન્ચ હવે ઊંઘમાંથી જાગી : ગાંજાના જથ્થા સાથે બે ઇસમો ઝડપી પાડ્યા.

ગઈ કાલે ગોંડલમાં SMC બ્રાન્ચના દરોડા બાદ રૂરલ SOG બ્રાન્ચ હવે ઊંઘમાંથી જાગી છે અને ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. રાજકોટ … Read More

ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની કરાઈ બદલી.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી IPS અધિકારીઓની બદલી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે ગુજરાતમાં એક સાથે 25 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વિભાગમાં ફરી એક વખત … Read More

ગુજરાતમાં PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજયની વધુ ૫ હોસ્પિટલ અને ૨ ડોક્ટર સસ્પેન્ડ.

હોસ્પિટલને કુલ રૂ. ૧૫,૧૬,૩૫૦નો દંડ ફટકારાયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારને હૉસ્પિટલ્સ અને ડૉક્ટર્સ … Read More

ડો.આંબેડકર નિર્વાણદિનનાં ગોંડલ માં સમતા સૈનિકદળ દ્વારા મહારેલી અને ધમ્મ સભા યોજાઈ : પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત.

ડો.બાબાસાહેબ આંબેડકરના 68 માં નિર્વાણદિન નિમિતે સમતા સૈનિક દળ ગુજરાત દ્વારા ગોંડલ માં સૌપ્રથમવાર મહારેલીનું આયોજન કરાયું હતું. જેમાં ડો.આંબેડકરની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. બાદમાં પગપાળા અને બાઇક રેલી … Read More

ગોંડલમાં ડો.આંબેડકર નાં નિર્વાણદિન નિમિત્તે કેન્ડલમાર્ચ યોજાઈ.

ડો.આંબેડકર નાં નિર્વાણદિન નિમિતે તા.૬ શુક્રવાર નાં વિશાળ કેન્ડલમાર્ચ નું આયોજન કરાયુ હતુ.ડો.બાબાસાહેબ આંબેડકર ઉત્સવ સમિતિનાં ઉપક્રમે સાંજે છ કલાકે કેન્ડલમાર્ચ માંડવીચોક થી પ્રયાણ કરી કડીયાલાઈન થઇ ખટારાસ્ટેન્ડ કડીયાલાઈન ડો.આંબેડકર … Read More

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ મેયર દ્વારા મંત્રીશ્રી રાધવજી પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રાજકોટ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. હિન્દુઓ દરેક જગ્યાએ વસવાટ કરે છે અને ભાઈચારાની ભાવના રાખે છે. ત્યારે બાંગ્લાદેશમાં હીન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી … Read More

error: Content is protected !!