જગદગુરુ શંકરાચાર્ય ગોંડલ રાજવી પરીવાર નાં મહેમાન બન્યા:રાજ પેલેસ ખાતે ત્રણ દિવસ નું રોકાણ: નવલખા પેલેસ ખાતે સ્વાગતયાત્રા,ધર્મસભા, મહાપ્રસાદ નું આયોજન.
ગોંડલ રાજવી પરિવાર નાં આંગણે જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજ નું આગમન થતા રાજવી પરિવાર, ક્ષત્રીય સમાજ તથા બૃમ્હ સમાજ દ્વારા સ્વાગત કરાયુ હતુ.શંકરાચાર્ય રાજવી પરિવાર નાં ત્રણ દિવસ … Read More











