ગોંડલમાં સંવિધાન દિન નિમિતે ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ભાવવંદના કરાઇ.
સંવિધાન દિવસ નિમિતે બંધારણ નાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને આગેવાનો દ્વારા પુષ્પાજંલી સાથે ભાવ વંદના કરાઇ હતી. નગર પાલીકા પ્રમુખ અશ્ર્વીનભાઇ રૈયાણી,કારોબારી અધ્યક્ષ ક્રીપાલસિંહ જાડેજા, સેનિટેશન કમીટી ચેરમેન … Read More











