સ્વયં પ્રગટ ભૂરખીયા હનુમાનજી દાદાનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું.
સ્વયં પ્રગટ ભૂરખીયા હનુમાનજી દાદાનું મંદિર લોકડાઉન ને કારણે દિવસો સુધી બંધ રહેલ.શ્રી રામદૂત હનુમાનજી દાદાની મુર્તિ લાઠી તાલુકાના ભૂરખીયા ગામે સંવત ૧૬૪૨મા ચૈત્ર સુદ પુનમની રાત્રે ૧૨ વાગે સ્વયં … Read More











