Blog

ધોરાજીમાં ગૌચરની જમીનના મુદ્દે મામલતદારને રજૂઆત.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ગૌચરની જમીનના મુદ્દે મામલતદારને રજૂઆત ધોરાજીમાં ગૌચરની જમીન મુદ્દે મામલતદારને ગુજરાત માલધારી સેના દ્વારા આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. ગુજરાત માલધારી સેનાના અગ્રણીઓએ જણાવેલ છે કે આ અંગે … Read More

કેમ ચઢે છે ? ગણેશજી પર દુર્વા ! દુર્વાચઢાવવાથી સો વર્ષનું નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય છે.

હિન્દુ સનાતન ધર્મ માં કોઈ પણ કાર્ય ની શરૂઆત માં ભગવાન વિઘ્નહર્તાને યાદ કરવા પડે છે. ભગવાન ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે. દુર્વા એક પ્રકારનું ઘાંસ છે જે ઘણીવાર … Read More

હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખએ સત્ય નારાયણ ભગવનની કથા કરી ને વિધીસર પ્રમુખનો ચાજૅ સંભાળીયો.

હળવદ નગરપાલિકાના પ્રમુખેએ સત્યનારાયણ ભગવાનની કથા કરી વિધિસર ચાર્જ સંભાળ્યો હતો આ અંગે હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખ રમેશભાઈ પટેલ ને પુછતા તેવોએ જણાવ્યું હતું કે હળવદ શહેર ના અધૂરા કામો … Read More

ગોંડલમાં રાજવીકાળની ગઢની રાંગ ધરાશાયી : કોઈ જાનહાનિ નહીં તંત્ર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથધરી હતી.

ગોંડલ શહેર ની ગોંડલી નદીના કાંઠે શાક માર્કેટ પાસે આવેલ રાજવીકાળનો કોઠો એકાએક ધરાશયી થવા પામ્યો હતો.કોઠો ધરાશય થવાની ઘટનામાં કોઈ જાનહાની નહી થવાનો અહેવાલો સામે આવ્યા છે .ત્યારે નદી … Read More

ગોંડલમાં જુગાર રમતા ૭ શખ્સો પકડાયા.

મોવિયા રોડ ઉપર વરલીના આંકડા લેતા સલીમ અને મુસ્તાક ઝડપાયા. ગોંડલમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં ખોડીયારનગર મંગલમ પાર્કમાં આંગણીવાડી પાસે જાહેરમાં … Read More

ત્રણ વડીલ ભાઈઓને આશરો આપી એમના જીવનની ઢળતી સાંજને આશાન કરવાનો રોટરીનો પ્રયત્ન.

હળવદના સામતસર તળાવ કાંઠે આવેલ બાળકોના બગીચા પાસે છોકરાંઓના મનોરંજન માટેનું ઉછળકુદ કરવા માટેના જમ્પિંગ નો ધંધો કરીને માંડમાંડ પેટિયું રડતા 3 ભાઈઓ નાની શટલ રિક્ષા ઉપર પ્લાસ્ટિકનો કાગળ નાખીને … Read More

ધોરાજી નગરપાલિકા ના વોર્ડ નં ૫ ના વિસ્તાર ના રહેવાસી વેપારીઓ ભુગર્ભ ગટર ના દુર્ગધ ગંદા પાણી બહાર નિકળતા પરેશાન.

ધોોરાજી શહેરના વોર્ડ ૫ ના વિસ્તાર ટાવર ચોક ચામડીયા કુવા અંધારીયાવાડ નાગાણીશા તકીયા પાલાવાડ ચોકી ફળીયા ખત્રીપા નાકા લંધામાતમ તમામ વિસ્તાર મા કેટલાં સમય ભુગર્ભ ગટર ચેમબરરો ભરાઈ ગયાં હોવાથી … Read More

રાયસંગપુર ગામના વિદ્યાર્થીની લાશ‌ ૩૦ કલાક બાદ પાણી માથી મળી આવતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો.

 હળવદ તાલુકાના રાયસંગપુર ગામના નારાયણભાઈ બેચરભાઈ દલવાડી રાયસંગપર ગામેથી મોરબી શ્રીપાલ ની ગુજકેટની પરીક્ષા આપવા જતા હતા ત્યારે  રાયસંગપુર  ગામનો  ઓકળો આવી જતા પુત્ર પાણીમાં તણાવા લાગ્યા હતા.  ત્યારે પિતાએ … Read More

હળવદ માં RSS -VHP દ્વારા પાણી ભરાયેલ ઘરો ના લોકો ને ભોજન પૂરું પાડી પાણી ઉલેચવા મદદ કરી.

ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાથી જનજીવન ખોરવાયું છે અને જાનમાલને નુકસાન થયેલ છે. મોરબી જિલ્લાના હળવદમાં બસ સ્ટેન્ડ પાછળ આંબેડકર નગરમાં રહેતા અનુસૂચિત જાતિ બંધુઓના ૮ … Read More

૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને ઘર અને નોકરી આપશે સોનુ સૂદ.

અભિનેતા સોનુ સુદ આશરે ૨૦,૦૦૦ પ્રવાસી મજૂરોને દિલ્હીના નોઇડા ખાતે ઘર અને નોકરી આપશે એવી જાહેરાત કરી હતી. કોરોના કાળમાં પ્રવાસી મજૂરોને મદદ કરીને સલામતી સાથે તેમના ઘરે પહોંચાડીને સોનુ … Read More

error: Content is protected !!