ધોરાજીમાં ગૌચરની જમીનના મુદ્દે મામલતદારને રજૂઆત.
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ગૌચરની જમીનના મુદ્દે મામલતદારને રજૂઆત ધોરાજીમાં ગૌચરની જમીન મુદ્દે મામલતદારને ગુજરાત માલધારી સેના દ્વારા આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. ગુજરાત માલધારી સેનાના અગ્રણીઓએ જણાવેલ છે કે આ અંગે … Read More











