હળવદના ભવાની ભૂતેશ્વર મંદિરે એ ૨૫૦ વર્ષો માં પહેલીવાર લોકમેળો બંધ રહ્યો.
સરકાર દ્વારા કોરોનાની મહામારી લડવા માટે કોરોના કેસો ને અંકુશ માં લાવવા માટે સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન મુજબ લોકમેળા તેમજ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે હળવદ … Read More