Jasdan-Rajkot જસદણના લીલાપુર ગામે 60 ફૂટ ઊંડા કુવામાંથી આધેડની લાશ મળી આવતા ફાયર બ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી જસદણ પી.એમ. અર્થે ખસેડી હતી.
જસદણ તાલુકાના લીલાપુર ગામે રહેતા અને વાડી ધરાવતા આધેડની પોતાની વાડીના કુવામાંથી જ લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા જસદણ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો … Read More