ગોંડલ શહેરના ભોજરાજપરામાં આવેલ વિશ્વેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ શાંતિભાઈ રૈયાણીના રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડી પાડતી ગોંડલ સિટી પોલીસ.

જુગાર ખેલતા ૬ નબીરા ઝડપાયા કુલ રૂ.૧.૮૭.૫૦૦નો મુદ્દામાલ જપ્ત.

આરોપી :- (૧) શાંતિભાઈ બચુભાઇ રૈયાણી,(૨) પિન્ટુભાઈ ગોબરભાઈ રૈયાણી (૩) રમેશભાઈ ગોબરભાઈ હીરપરા (૪)સુનીલભાઈ કોટડીયા,(૫) કિશોરભાઈ મોહનભાઇ રૈયાણી,(૬) શાંતિભાઈ મેઘજીભાઈ વેકરીયા…..

રોકડ :- રૂ ૬૨૦૦૦ કુલ રૂ ૧.૮૭.૫૦૦નો મુદ્દામાલ જપ્ત.

error: Content is protected !!