ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર યથાવત આજે વધુ ૨૯ કોરોના પોઝીટીવ કેસઃ બે ના મોત.
ગોંડલશહેર અને પંથકમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ગોંડલ શહેર અને પંથકમાં કોરોના દિવસે ને દિવસે બે કાબુ બનવા પામ્યો છે ત્યારે વધુ આજે ૨૯ વ્યકિતઓ પોઝીટીવ અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કુલ ૫૧૪ કેસ નોંધાયા છે. અને મૃત્યુનો આંક ૩૭ થવા પામ્યો છે.
448 thoughts on “ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર યથાવત આજે વધુ ૨૯ કોરોના પોઝીટીવ કેસઃ બે ના મોત.”
448 thoughts on “ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર યથાવત આજે વધુ ૨૯ કોરોના પોઝીટીવ કેસઃ બે ના મોત.”
Comments are closed.