Most Popular News

ગોંડલમાં પીળા પત્રકારત્વનો રાફળો ફાટ્યો.

અસામાજિક તત્વો પાસેથી હપ્તા ઉઘરાવવાના આક્ષેપો, શહેરમાં ચર્ચાનો વિષય ગોંડલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીળા પત્રકારત્વ અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત કેટલાક કથિત પત્રકારો સામે … Read More

ગુજરાતમાં પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત,રાજ્ય સરકારે લગ્ન નોંધણી અધિનિયમના નિયમોમાં કર્યો સુધારા.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ગુજરાતમાં માતા-પિતાની જાણ બહાર લગ્ન નોંધવા અશક્યગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લગ્ન નોંધણી (Marriage Registration) પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિઓ અટકાવવા … Read More

રેલવે મુસાફરોની વ્યથા: ‘ડબ્બા વધારો અથવા નવી ટ્રેન આપો’, રાજકોટ-વેરાવળ રૂટ પર મુસાફરોની હાલાકી ચરમસીમાએ.

રાજકોટથી વેરાવળ વચ્ચે દોડતી ટ્રેનોમાં હાલ ‘હાઉસફુલ’ના પાટિયા જેવી સ્થિતિ સર્જાઈ છે. મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં ટ્રેનોની સુવિધા ઓછી હોવાથી દરરોજ હજારો લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થિતિ એવી ગંભીર … Read More

જેતપુરના જેતલસર રેલ્વે ઓવરબ્રિજ પર કારના બે ટુકડા, 3ના મોત : જુનાગઢ મહાશિવરાત્રીનો મેળો માણી પરત ફરતા સર્જાયો અકસ્માત.

આજે વહેલી સવારે રાજકોટના જેતપુરના જેતલસર જંક્શન રેલવે બ્રિજ પર અકસ્માતના બનાવ બન્યો હતો. જૂનાગઢના ભવનાથના શિવરાત્રી મેળામાંથી દર્શન કરીને પરત ફરી રહેલા ચાર મિત્રોની કાર પુલ સાથે અથડાઇ હતી. … Read More

error: Content is protected !!