Gondal News-ગોંડલ માં વિવિધ સંસ્થાઓ અને જ્ઞાતિમંડળો દ્વારા પુર્વ ધારાસભ્ય અને યુવા અગ્રણી નુ સન્માન કરાયુ: ટેટુ ચિતરવાનો કોન્ટ્રાક્ટ હજુ યથાવત છે -જયરાજસિહ જાડેજા.

ગોંડલ શહેર તાલુકા ના પ્રબુદ્ધ નગરજનો, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિમંડળો અને ચુટાયાલા હોદ્દેદારો દ્વારા ગોંડલ ની શાંતિ અને સલામતીને લઈ ને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા તેમનાં પુત્ર યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ … Read More

ગોંડલ આશાપુરા ડેમમાં યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું.

યુવાન તેના સાળા અને ભત્રીજો ત્રણે સાથે આશાપુરા ડેમ ખાતે નહાવા માટે આવ્યા હતા ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર પંચપીરની ધાર પાસે રહેતા યુવાન તેના સાળા અને ભત્રીજો ગુરુવારે … Read More

જેતપુરની જનતા પાર્કિંગના નામે આ વર્ષે પણ લુંટાશે.???

શું આ વર્ષે પણ સરકારી મિલકતોની જમીનો પાર્કિંગના નામે કબજો કરશે બિનસરકારી લોકો??? ગુજરાત તમામ જગ્યાએ નગરપાલિકાઓ હસ્તક લોકમેળાઓ યોજવામાં આવતા હોય છે. જ્યારે જેતપુરમાં તો ઊંધી જ પદ્ધતિ ચાલતી … Read More

Gondal-ગોંડલના બાળકોએ ગુજરાત કરાટે કોમ્પિટિશનમાં જગમગીયા અને ગોંડલ ને કરાટે લેવલમાં ગુજરાતમાંથી ઉચ્ચ કોટી સારું એવું સ્થાન અપાવ્યું ગોંડલના તારલા ઓએ.

.‌ તારીખ 2/3 મી મે દેવ ખાતે ઓલ ઇન્ડિયા વાડો કાઈ દ્વારા ગુજરાત કરાટે કોમ્પિટિશન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોંડલના 17 બાળકોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતમાંથી 350 બાળકોએ … Read More

Rajkot-શું તમે વ્યાજખોરીમાં ફસાયા છો? પઠાણી ઉઘરાણીથી ઘેરાયા છો?…મુંજાવ નહિ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરો: હેલ્પ લાઇન નંબર નો ઉપયોગ કરો: સવારે ૧૧ થી ૧ રૂબરૂ પણ ફરિયાદ કરી શકાશે.

 શહેરમાં રહેતા ઘણા નાગરીકો આર્થીક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય … Read More

Rajkot-Gondal ગોંડલમાં હેરોઇનનો જથ્થો વેચવા આવેલા રાજકોટના અશરફ અને જુમાને રૂરલ એસઓજીએ ઝડપી લીધા.

તસ્વીરમાં પકડાયેલ બંન્ને શખ્સો (નીચે બેઠેલા સાથે) રૂરલ એસઓજીનો સ્ટાફ નજરે પડે છે. રાજકોટ તાલુકાના ગોંડલમાં હેરોઇનનો જથ્થો વેચવા આવેલા રાજકોટના બે શખ્સોને રૂરલ એસઓજીની ટીમે દબોચી લીધા હતા. રાજકોટ … Read More

Jetpur-Rajkot ભાદર સિંચાઈ વિભાગ દ્વારા શિયાળું પાકના પિયત માટે કેનાલ છોડવામાં આવી છે. તે કેનાલમાંથી કચેરી દ્વારા ગૌશાળાના ગૌવંશને પાણી પીવડાવાના નામે ખાનગી વ્યવસાયકારોને ફાયદો થાય તે રીતે એક તળાવ ભરવામાં આવી રહ્યાની જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચસ્તરે ફરીયાદ કરવામાં આવી છે.

 ભાદર સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ વર્ષે શિયાળું પાકના પિયત માટે ભાદર કેનાલ છોડવામાં આવી છે. આ કેનાલમાંથી સિંચાઈ વિભાગના ઈજનેર મુકેશ જોશી સરધારપુર રોડ પર આવેલ તળાવ ભરાવતા હોવાની જાગૃત … Read More

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરેલ ત્રણ ખેડુત વિરોધી કાયદાઓને લઈને દિલ્હીની અંદર ખેડૂતોનું મહા આંદોલન ચાલી રહ્યું છે તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ … Read More

error: Content is protected !!