એકવીસમી સદીમાં ગુણવત્તાયુક્ત અને અવગુણમુક્ત જીવનનું સરનામું એટલે જ ગુરુ – ડો. મતાઉદ્દીન ચિશ્તી.
દર વર્ષે તમામ ધર્મો અને સમુદાયનાં લોકોને પ્રેરણા મળે એવા હકારાત્મક સંદેશથી અનેકના જીનવમાં પરિવર્તન લાવવાનું અને સમાજમાં માનવતાનો સંદેશ પહોંચાડવાનું ઉમદા કાર્ય નોંધનીય છે. હિન્દુ-મુસ્લિમ એકતાના અનોખા માહોલમાં ઐતિહાસિક … Read More