“પી.એમ.જનમન” કાર્યક્રમ : રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોંડલ ખાતે યોજાયો, પ્રધાનમંત્રીશ્રીનાં આદિમ જૂથનાં લાભાર્થીઓ સાથેનો સીધો સંવાદ લોકોએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો.
રાજકોટ જિલ્લામાં વસતા સીદી આદિમ જુથને ઘર આંગણે મળ્યા સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભો “સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમો નાના માણસો માટે ખૂબ મોટા અને મહત્વના સાબિત થયા છે” – સાંસદશ્રી … Read More