Dhoraji-Rajkot ધોરાજીમાં ગોંડલના રાજવી એ સતરમી સદીમાં બાંધેલો દરબારગઢ જર્જરીત અવસ્થામાં પડી જવાના વાંકે ઉભો છે. તેને રક્ષીત જાહેર કરાયો છે. છતાં તંત્ર દ્વારા ઐતિહાસી વારસાની જાળવણી પ્રત્યે બેદરકારી દાખવાઇ રહી હોવાનું પ્રતીત થાય છે.
સતરમી સદીમાં ગોંડલના રાજવી ભા.કુભાજી એ બે માળનો રાજમહેલ બનાવ્યો હતો. આ દરબારગઢની અધુરી કામગીરી રાજવી ભગવતસિંહજી એ પુરી કરાવી હતી. આ અદ્ભુત નકશીકામ સ્થાપત્ય કલાના બેનમુન નમુના રાજમહેલ એટલે … Read More