રેન્જ આઇ.જી નો ગોંડલમાં લોકદરબારઃ વ્યાજકંવાદ ટ્રાફિક સહીત રજૂઆતો કરાઇ: તાત્કાલિક કાર્યવાહી કરાશે. રેન્જ આઈજી અશોક કુમાર યાદવ.
ગોંડલના ભગવતસિંહ ટાઉનહોલ ખાતે રેન્જ આઇજી નાં યોજાયેલા લોકદરબાર માં વ્યાજખોરો,ટ્રાફિક તથા પોલીસ ચોકી કાર્યરત કરવા સહિતના પ્રશ્નનોની રજુઆત થઈ હતી. રેન્જ આઇજી.અશોકકુમાર યાદવ નાં ગોંડલ ડિવિઝન ઇન્સ્પેકશન દરમિયાન … Read More