ગોંડલ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાઠ ભણાવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી.
રાસાયણિક કૃષિ પેદાશથી જમીન, પાણી અને હવા દુષિત બને છે, લોકોના આરોગ્યને જોખમ- રાજ્યપાલશ્રી – રાસાયણિક ખેતી થકી ઉજ્જડ બની ગયેલી જમીનને પુનર્જીવિત કરવાનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે … Read More