ગોંડલ ના રાજાશાહી સમય ના જર્જરીત બનેલા બન્ને પુલ અંગે હાઇકોર્ટ ની ગંભીર તાકીદ:રીપેરીંગ નાં પૈસા નથી નગરપાલિકાએ સ્વિકાર્યુ:તા.3 ના વધુ સુનવણી.
ગોંડલ ના રાજાશાહી સમય ના બન્ને પુલ સવાસો વર્ષ જુના હોય અને જર્જરીત હાલત માં હોય નગરપાલિકા ની બેજવાબદારી અંગે હાઇકોર્ટ મા આઇપીએલ થતા હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી રાજ્ય સરકાર … Read More