Junagadh-Kankai-કનકાઈ મંદિરે ભવ્ય ચૈત્રી નવરાત્રી અને રામ નવમી ઉત્સવ ખૂબ જ ધામધૂમથી પૂર્વક યોજાયો.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર જંગલ વિસ્તારમાં આવેલ પૌરાણિક અને ખૂબ જ પ્રાચીન કનકેશ્વરી માતાજી ના મંદિરે ચૈત્ર નવરાત્રી ઉત્સવ અને રામ નવમી ઉત્સવ ખૂબજ ધામધુમ પુર્વક યોજાયો હતો કનકેશ્વરી … Read More

Junagadh-મહા શિવરાત્રિનાં મેળામાં ચાર દિવસમાં ૮ લાખથી વધુ ભાવિકો ઉમટ્યા :આજે શાહીસ્નાન સાથે મેળાની પુર્ણાહુતી રાત્રે દિગમ્બર સાધુઓની રવાડી નીકળશે અને ભવનાથ મંદિરે મૃગી કુંડમાં શાહીસ્નાન કરશે.

જૂનાગઢ નાં ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રિના મેળામં ભાવિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ચોથા દિવસે આંકડો ૮ લાખને વટાવી ગયો હતો. આજે મંગળવારે શિવરાત્રિના રોજ મેળાનો અંતિમ દિવસ છે. … Read More

Junagadh-મેંદરડા તાલુકાનાં સમઢિયાળા ગામને દતક લેતા પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક.

ગામડાઓને રળિયામણા બનાવવાનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જોવામાં આવ્યું હતું જેના અંતર્ગત દરેક સાંસદો હવે પોતાના મત વિસ્તારમાંથી કોઈપણ એક ગામ દત્તક લઇ તેનું વિકાસ કરવા માટેનું યોજના કરવામાં … Read More

Vanthali-Junagdh વંથલી માં મેંગો માર્કેટ માં દીપડા નો બચ્ચું આવિચડતા આસ પાસ ના વિસ્તાર માં ફડફડાટ…

વંથલી નાની મેંગો માર્કેટ માં રાત્રિ ના ૩.૦૦ વાગ્યા નાં સમયે રોડ ઉપર ને આખી મેંગો માર્કેટ માં આટા ફેરા કરતા મેંગો માર્કેટ માં નવાબ ફર્નિચર ના સિ.સિ.ટીવી કેમેરા માં … Read More

વિદેશી દારૂ સહિત રૂ. ૬.૮૨ લાખનો મુદામાલ ઝડપી પાડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસ.

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટાફ ઓફિસે હાજર હોય, તે દરમ્યાન બાતમી મળેલ કે શહેરના દોલતપરા ખાતે રહેતો રવી હમીરભાઈ ભારાઈ નામના શખ્સે જુનાગઢ સાબલપુર જી.આઈ.ડી.સી.માં ભાવિન એસસ્ટેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં … Read More

કોરોના દર્દી પતિએ આપઘાત કર્યા બાદ પત્ની-પુત્રએ જીંદગી ટૂંકાવી.

જૂૂનાગઢની ખાનગી હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડતું મૂકયું હતું કેશોદના ઘંસારિ ગામે કિલ્લોેલ કરતા પરિવારનો માળો પિંખાયો કાળ મુખા કોરોના ના કારણે એક અરેરાટી ભરી કેશોદ પંથકમાં ઘટી છે, કેશોદના મોટી ઘંસારી … Read More

કનકાઇ મંદિર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ નું મોમેન્ટો સ્વાગત કરવામાં આવ્યું.

જૂનાગઢ ખાતે માતા કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મોમેન્ટો થી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું વિસાવદર પાસે આવેલ ગીર મધ્યમાં બિરાજતા માતા કનકેશ્વરી ટેમ્પલ … Read More

error: Content is protected !!