સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ૩૦ હજાર કિલોના ૫૪ ફૂટ ઉંચી હનુમાનજીની મુર્તિની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્થાપના કરાશે.
બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પ.પુ.શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા ) તથા કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લા છ માસથી હરિયાણામા પંચધાતુની … Read More