ચાચરિયા પ્રાથમિક શાળાની કલા ઉત્સવમાં હેટ્રિક.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની અંતરિયાળ વિસ્તારની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા છેલ્લા પાંચ વર્ષમાં સમગ્ર બોટાદ જિલ્લામાં અજવાસી બનીને ઉભરી આવી છે…સતત ઈનોવેટિવ પ્રયોગો, અનેકવિધ મુલ્યલક્ષી અને સંસ્કારવર્ધક પ્રવૃતિઓથી શ્રેષ્ઠ શિક્ષણ … Read More

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ૩૦ હજાર કિલોના ૫૪ ફૂટ ઉંચી હનુમાનજીની મુર્તિની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્થાપના કરાશે.

બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પ.પુ.શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા ) તથા કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લા છ માસથી હરિયાણામા પંચધાતુની … Read More

ગાંધીના ગુજરાત મા દારૂ બંધી હોવા છતાં બોટાદમાં ઝેરી દેશી દારૂના લઠ્ઠાકાંડમાં ૫૭ નો ભોગલીધો અનેક લોકો ગંભીર જેને લઈને ગૃહવિભાગની મોટી કાર્યવાહી કરાઈ.

અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષકની પણ બદલી કરવામાં આવી છે DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા બોટાદ લઠ્ઠાકાંડમાં ગૃહવિભાગ દ્વારા … Read More

બોટાદમાં કથિત લઠ્ઠાકાંડથી ૮ લોકોના મોતથી હાહાકાર :રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા : રેન્જ આઇજી હોસ્પિટલમાં પહોંચ્યા.

ધંધુકાના ૬ અને બરવાળાના ૨ લોકોના મોત થયાના અહેવાલ :તમામના મોત લઠ્ઠો પીવાને લીધે થયાની આશંકા:મૃતકોના પીએમ રિપોર્ટ બાદ મામલો થશે સ્પષ્ટ. રાજ્યમાં દારૂબંધીના કાયદાના પાલન પર સતત સવાલો ઉઠતા … Read More

Salangpur-Botad સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના ૮ કિલો સોનાના વાઘા તૈયાર કરતા લાગ્યો ૧ વર્ષ જેટલો સમય, જાણો કેવી છે વિશેષતાઓ ૨૨ જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી ૧૦૦ જેટલા સોનીએ કામ કર્યું છે.

ગુજરાત રાજ્યના બોટાદ જીલ્લાના સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રત્યે વિશ્વના લાખો કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, ત્યારે દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ બાદ કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં … Read More

error: Content is protected !!