Valbhipur-Bhavnagar વલ્લભીપુર તાલુકા શિક્ષણ પરિવાર દ્વારા ૧૧૨ બોટલ જેવુ મહા રક્તદાન.

આજરોજ તારીખ ૧૬/૧૦/૨૦૨૦ ને શુક્રવાર ના દિવસે વલભીપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ-ભાવનગર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ભાવનગરની પ્રેરણાથી રક્તદાન કેમ્પનું આયોજન … Read More

Mhuva-Bhavnagar ભવાનીમંદિર મહુવા કૃષ્ણકથા અમરકથા: ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર.

મહુવાથી આશરે 5 કિ.મી.ના અંતરે અરબી સમુદ્રની સપાટીથી 150 ફીટ ઉપર આવેલું ઐતિહાસિક ભવાની માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે વિશેષ સ્થાન ધરાવે છે. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના અતૂટ … Read More

સ્વયં પ્રગટ ભૂરખીયા હનુમાનજી દાદાનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું.

સ્વયં પ્રગટ ભૂરખીયા હનુમાનજી દાદાનું મંદિર લોકડાઉન ને કારણે દિવસો સુધી બંધ રહેલ.શ્રી રામદૂત હનુમાનજી દાદાની મુર્તિ લાઠી તાલુકાના ભૂરખીયા ગામે સંવત ૧૬૪૨મા ચૈત્ર સુદ પુનમની રાત્રે ૧૨ વાગે સ્વયં … Read More

ખેડુતવાસ ઢોરી ઉપર બુધાભાઇની દુકાનની બાજુની શેરીમા જાહેર જગ્યામા જુગાર રમતા કુલ-૧૧ શકુનીઓ ને રૂ.૧૧,૮૬૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. … Read More

ભાવનગર સીટી ઘોઘારોડ પોલીસની ટીમએ અલગ અલગ 05 (પાંચ) દરોડામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ-23 શકુનીઓને રૂા.૧,૧૩,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ.

ભાવનગર રેંજના આઇ.જી.પી શ્રી અશોકકુમાર યાદવ ની સુચના અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા સીટી ડીવાયએસપી મનીષકુમાર ઠાકર સાહેબના સીધા માર્ગદર્શન મુજબ..આજરોજ તા.૧૧/૦૮/૨૦૨૦ ના રોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના … Read More

error: Content is protected !!