Bhavnagar-ભાવનગરના ૨૯૯ માં જન્મદિવસની રંગે ચંગે ઉજવણી થશે, ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.
રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરાશે ભાવનગર કાર્નિવલ, ત્રિરંગા યાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે કોરોનાનો કહેર હળવો … Read More