ગોંડલમાં મનોદિવ્યાંગ પરિવારના ઘરે જઈને ત્રણ વ્યક્તિના આધારકાર્ડ કાઢી અપાયાંઃ વૃદ્ધ દંપતીની નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય મંજૂર.

જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં ગોંડલ પ્રાંત અધિકારીની ટીમની તત્કાલ કામગીરીઃ આઠ વ્યક્તિના ચૂંટણીકાર્ડના ફોર્મ ભરવાની અને રેશનકાર્ડમાં નામ ઉમેરવાની કામગીરી સ્થળ પર જ કરાઈ         … Read More

પાંચિયાવદર સિમ શાળા ના ધોરણ 1થી 8 ના 100 વિદ્યાર્થીઓને ભરપેટ કચ્છી દાબેલી નો આસ્વાદ કરાવ્યો.

ગોંડલ નિવાસી શ્રી રમણિકલાલ શિવલાલ પોપટ અને શ્રી રંજનબેન રમણિકલાલ પોપટ પરિવાર ના ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર ગોંડલ ના સેવાકર્મી સુનિલભાઈ આર. પોપટ અને પરિવાર દ્વારા ગોંડલ તાલુકાની પાંચિયાવદર સિમ … Read More

સુલતાનપુરનાં એક પરિવારની હાલત અત્યંત દયનિય ખજૂરભાઈ જેવા અનેક દાતાની પાસે આશા.

ગોંડલના સુલતાનપુર ખાતે વસવાટ કરતો પરિવાર અત્યંત ખરાબ પરિસ્થિતિમા જીવન નિર્વાહ કરી રહયો છે એક સાંધો ત્યાં તેર તૂટે એવીજ હાલત આ પરિવાર ની છે આ પરિવાર ખજૂરભાઈ એટલે કે … Read More

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની યોજનાઓમાં લાભાર્થીની આવક મર્યાદામાં વધારો :૬ લાખ સુધી આવક ધરાવનાર આશરે ૪૩ જેટલી યોજનાઓ માટે અરજી કરી શકશે.

ગુજરાત રાજયમાં વસવાટ કરતા બહોળા જનસમુદાયને રાજય સરકારની અનેક યોજનાઓનો લાભ મળી રહે તે હેતુસર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કાર્યરત નિયામકશ્રીની અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ તથા … Read More

માનસિક ક્ષતિ વાળા બાળકોના ગૃહની મુલાકાત લેતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા.

 સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ રાજકોટ ખાતે આવેલા માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહની મુલાકાત કરી હતી.    મંત્રીશ્રીએ બાળકોના ગૃહની વિવિધ … Read More

ગોંડલ માં રક્ત ની તીવ્ર અછતને પોહચી વળવા અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોના આત્માની શાંતિ માટે રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ રક્તદાન કેમ્પ માં 125 બોટલ રક્ત એકત્રિત થયું. 48 કલાક પહેલા રક્તદાન કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું સોસીયલ મીડિયા ના માધ્યમથી જ્ઞાતિ જાતિ ના ભેદભાવ ભૂલી રક્તદાતાઓ એ … Read More

ગોંડલ ખેડૂત ડેકોર પરિવાર ના સ્વ.વડીલ ની સ્મૃતિ માં 1000 વિદ્યાર્થીઓને કિંમતી શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી.

ગોંડલ ના ખેડૂત ડેકોર પરિવાર ના અગ્રણી સ્વ.શ્રીમતી લીલાબેન લક્ષ્મણભાઈ પટેલ ની તિથિ ની ઉજવણી શ્રી લક્ષ્મણભાઈ પટેલ,નિલેશભાઈ,સંજયભાઈ,નિતીનકુમાર, હર્ષ સહિત ના પરિવારના તમામ સદસ્યો એ પૂજ્ય માતાની તિથિ ની ઉજવણી … Read More

વેરાવળ-બાંદ્રા- વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેનનું વીરપુર સ્ટેશને સ્ટોપેજ શરૂ કરાયું : સાંસદ રમેશભાઇ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

જગવિખ્યાત યાત્રાધામ વીરપુર(જલારામ) આવતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોની માંગને લઈને વેરાવળ બાંદ્રા ટ્રેન વીરપુર સ્ટેશન પર સ્ટોપ માટે રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના નરેશભાઈ ચાંદ્વાણી તેમજ વીરપુરના અનેક અગ્રણીઓએ રેલ્વે વિભાગમાં રજુઆતો … Read More

ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ગોંડલ દ્વારા શરદ પૂનમ રાસ ગરબા મહોત્સવ યોજાયો.

ક્ષત્રિય ખાંટ ‌રાજપુત સમાજ ગોંડલ દ્વારા આયોજિત શરદપૂનમની રાસ ગરબા મહોત્સવ 2022 શરદપૂનમની રઢીયારી રાતે હસ્તી મ્યુઝિક ગ્રુપ સંગીતના સથવારે ગોંડલ એશિયનટીક એન્જિનિયર કોલેજ ખાતે યોજાયો હતો આ રાસ ગરબા … Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સ્થાપક ઉપપ્રમુખ શ્રી વી. એચ. જોષી, મંત્રી શ્રી યુ. એન.પંડ્યા, શ્રી ડી. બી. દવે , શ્રી કે. જી. રાઠોડ અને શ્રી એન. એસ. ઉપાધ્યાયનો ગરિમાપૂર્ણ સન્માન સમારોહ યોજાયો.

સિનિયર કુલપતિ પ્રો. બી. એલ. શર્મા અને પૂર્વ કુલપતિ પ્રો. અનામિક શાહ ઉપસ્થિત રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની સ્થાપના 1972માં શ્રી આર.ડી. આરદેશણાના નેતૃત્વ નીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના … Read More

error: Content is protected !!