જામકંડોરણામાં ધોધમાર વરસાદ વચ્ચે ૧૦૮ ના કર્મીઓની સરાહનીય કામગીરી: ૪૫ વર્ષિય ખેડૂતને ખેતી કામ કરતી વખતે સર્પદંશની અસરમાંથી નવજીવન આપતી ૧૦૮ની ટીમ.

  • ૨૪*૩૬૫ દિવસ કોઈપણ પરિસ્થિતિમાં નિ:સ્વાર્થભાવે લોકોની સેવામાં હાજર ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મવીરો   ગત્તરોજથી સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના તમામ … Read More

શિવરાજગઢ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન : આજુબાજુ ના ગામોએ મોટી સંખ્યામાં લાભ લીધો.

તાજેતરમા શિવરાજગઢ મુકામે રાજ ફાર્મ ખાતે પાન ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું સુપેરે આયોજન કરવામાં આવેલ જેમાં શિવરાજગઢ ઉપરાંત દેવચડી, બાંદરા, માંડણકુંડલા, કરમાળકોટડા વગેરે ગામના 250 થી વધુ ગ્રામજનોએ … Read More

રાજકોટ એઇમ્સના ડો. ઉત્સવ પારેખ ગોલ્ડ મેડલથી સન્માનિત.

એઇમ્સ ડીરેક્ટર પ્રો. ડૉ. (કર્નલ) સી.ડી.એસ. કટોચે રાષ્ટ્રીય કક્ષાની આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી.   ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS), રાજકોટ ખાતે ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી વિભાગના ડો. … Read More

ગોંડલ ની શ્રી ઓરો સ્કુલ દ્વારા ઇન્ટરનેશનલ યોગ દિવસ ની ભવ્યાતી ભવ્ય ઉજવણી ઓરો સ્કુલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી.

શ્રી આરો સ્કુલ ની ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંને માધ્યમોના નાના-મોટા ધોરણના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ યોગા કરીને યોગાનું આપણા જીવનમાં શું મહત્વ છે. તેનું વિશેષ જ્ઞાન જાણીતા યોગ … Read More

ગોંડલ રાજમાતા શ્રી કુમુદકુમારીબા સાહેબ દ્વારા પ્રસિદ્ધ પુસ્તક “રેસીપીસ ઓફ મહારાણી” નું ભવ્યતા પૂર્વક વિમોચન.

ભારત દેશના તમામ રાજ્યો ના અલગ અલગ પરિવારોના રસોડા મા વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે.તેના ભાગરૂપે ગોંડલના પૂર્વ મહારાણી સાહેબ તથા વર્તમાન રાજમાતા શ્રી કુમુદકુમારીબા સાહેબ દ્વારા પ્રસિદ્ધ … Read More

વિશ્વમાં પહેલીવાર ટ્રાયલમાં દવાથી ‘ કેન્સર મુકત ’ થયા દર્દી.

૧૮ દર્દીઓને આપવામાં આવી ‘ ડોસ્ટારલિમેબ ’ નામની દવાઃ બધા સાજા થઇ ગયા = ૬ મહિના સુધી દવાનો ડોઝ અપાયો : જોવા મળ્યા ચમત્કારિક પરિણામો.   વિશ્વમાં પહેલીવાર એક દવાના … Read More

ગોંડલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમ.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

તમામ રોગના ૧૬ જેટલા નિષ્ણાત ડોક્ટરોની ટીમેએ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ કરીને જરૂરી દવાઓનું રાહતદરે વિતરણ કરાયું આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે ગોંડલમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા લોકોના … Read More

આટકોટ ખાતે નવનિર્મિત શ્રી કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ.

૨૦૦ બેડની નવનિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આયુષ્માન ભારત તથા મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજનાના લાભાર્થીઓ સારવાર મેળવી શકશે   જસદણ – વીંછીયાના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ તબીબી સારવાર મળી શકશે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ … Read More

આટકોટમાં કે.ડી.પી. હોસ્પિટલની મુલાકાત બાદ જસદણમાં પદાધિકારીઓ – અધિકારીઓ સાથે બેઠક કરી માર્ગદર્શન આપતા મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીપ્ર:ધાનમંત્રીશ્રીના કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કરતાં મંત્રીશ્રીઓ.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ સંચાલિત નવનિર્મિત કે.ડી.પી. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે તા. ૨૮-૫-૨૦૨૨ ના રોજ પધારનાર છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન … Read More

error: Content is protected !!