જામકંડોરણામાં ધોધમાર વરસાદ વચ્ચે ૧૦૮ ના કર્મીઓની સરાહનીય કામગીરી: ૪૫ વર્ષિય ખેડૂતને ખેતી કામ કરતી વખતે સર્પદંશની અસરમાંથી નવજીવન આપતી ૧૦૮ની ટીમ.
• ૨૪*૩૬૫ દિવસ કોઈપણ પરિસ્થિતિમાં નિ:સ્વાર્થભાવે લોકોની સેવામાં હાજર ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મવીરો ગત્તરોજથી સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના તમામ … Read More