શિવરાજગઢ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન : આજુબાજુ ના ગામોએ મોટી સંખ્યામાં લાભ લીધો.
તાજેતરમા શિવરાજગઢ મુકામે રાજ ફાર્મ ખાતે પાન ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું સુપેરે આયોજન કરવામાં આવેલ જેમાં શિવરાજગઢ ઉપરાંત દેવચડી, બાંદરા, માંડણકુંડલા, કરમાળકોટડા વગેરે ગામના 250 થી વધુ ગ્રામજનોએ … Read More