૭૪મા પ્રજાસતાક પર્વ નિમિત્તે ૧૦૮,૧૮૧ અને ૧૯૬૨ સહીતની આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું સન્માન કરાયું.
દેશના ૭૪મા પ્રજાસતાક પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાનાં ધોરાજીની સર ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મેડિકલ ઈમરજન્સીમાં નાગરિકો માટે … Read More