Dhoraji Rajkot ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ મદ્રેસા દારુલ ઉલુમ મિસ્કીનિયાહ સંસ્થાનું હાલ ૧૦૦ મું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે સંસ્થામાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી.

ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ મદ્રેસા દારુલ ઉલુમ મિસ્કીનિયાહ સંસ્થાનું હાલ ૧૦૦ મું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે સંસ્થામાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં યુવાન ઉદ્યોગપતિ હાજી ઈમ્તિયાઝ … Read More

મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન, જૂનાગઢ ભારતી આશ્રમમાં અપાશે સમાધિ.

મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ આજરોજ બ્રહ્મલીન થયા છે. અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે મોડી રાત્રે તેમનુ નિધન થતા બાપુના દેહને રાખવામાં આવ્યો છે. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે … Read More

Gondal-Rajkot ગોંડલનાં મોવિયા ખાતે વડવાળી જગ્યામાં ખીમદાસબાપુ એવોર્ડ સમારોહ યોજાયો.

ગોંડલ ના મોવિયા ખાતે સંતશ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધી મંદિરમાં ખીમદાસબાપુ એવોર્ડ યોજાયો હતો. પ.પુ અલ્પેશબાપુએ શરૂઆતનું સ્વાગત પ્રવચન કરી સૌ આમંત્રિત મહેમાનોને આવકાર્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ ગોંડલ રાજવી પરિવારના … Read More

Moviya-Gondal શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમારોણ અભિયાન માં ગોંડલ તાલુકાના મોવિયા ગામ ની ધાર્મિક જગ્યાના સંતો અને મહંતોએ માત્ર 1 કલાક માં ₹ 50000 કરતા વધુ રકમ નું નિધિ સમર્પણ કર્યું.

ગોંડલ તાલુકા ના મોવિયા ગામમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન ગોંડલ તાલુકા સમિતિ આયોજીત બેઠક માં જેમાં મોવિયાના ગ્રામજનો ની અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ માં મોવિયા … Read More

Vinchhiya-jasdan વિછીયા મુકામે આજે વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ અને ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે સાદાઈથી ઉજવણી કરવામાં આવી.

વિછીયા મુકામે આજે વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ અને ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે વિછીયા પિંગલાધાર ખોડીયાર મિત્રમંડળ અને વિછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણી આયોજીત ઉગમણી બારી શિવાજીપરા તળપદા કોળી … Read More

Gondal-Rajkot રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોંડલ ખાતે સદભાવ બેઠક નું આયોજન થયેલ જેમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અને સામાજીક સમરસતા બાબત નું માર્ગદર્શન આપવામાં આવેલ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજીક સમરસતા બાબતે જીલ્લા અને તાલુકા સ્તરે સદભાવ બેઠક નું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને તા.8/01/2021 ના રોજ ટાઉન હોલ ખાતે ગોંડલ શહેર અને તાલુકાની … Read More

Upleta-Rajkot ઉપલેટામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા દ્વારા BAPS મંદિર ખાતે સમન્વય બેઠક યોજાઈ.

સ્વાભિમાન યુક્ત હિન્દુ સમાજના નિર્માણ માટે આપણે સૌ કાર્યકર્તાઓ છીએ ત્યારે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રનુ નિર્માણ તમામ હિન્દુ પરિવારના સહયોગથી થશે. વિવિધ ક્ષેત્ર તથા સેવાકીય સંસ્થાઓમાં નેતૃત્વ કરનાર કાર્યકર્તાઓની … Read More

Gondal-Rajkot રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ખીરસરા મુકામે પ્રકૃતિનું જતન કરતા કુદરતી વાતાવરણ માં ભક્તિપ્રસાદ સ્વામી આશ્રમ માં સંત ના સાનિધ્ય માં લોધિકા તાલુકા ની સદભાવના બેઠક યોજાઈ.

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત લોધિકા તાલુકા ની સદભાવના બેઠક નું આયોજન પ્રકૃતિ ના ખોળે કુદરતી વાતાવરણ માં શ્રી ભક્તિપ્રસાદ સ્વામી ના અધ્યક્ષસ્થાને થયેલ જેમાં લોધિકા … Read More

Dhoraji-Rajkot ધોરાજી ખાતે હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી નો ઉર્ષ એ ખાસ સાદગી પૂર્વક ઉજવાયો

ખાદીમ દ્વારા ગુસ્લ શરીફ અને કોરોના નાબૂદી માટે ખાસ દુઆ કરાઈધોરાજી ખાતે બહારપુરા માં આવેલું કોમી એકતા નું પ્રતીક ગણાતા હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી ના ઉર્ષ એ ખાસ ની … Read More

Jasdan-Rajkot સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ દાદાને 56 ભોગ વાનગી ઓનો અન્નકૂટ ધરાયો.

જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ દાદાને જુદીજુદી 56 વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર શ્રી ઘેલા સોમનાથ મહાદેવના દર્શન અર્થે દેશભરમાંથી આવતા હજજારો દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. … Read More

error: Content is protected !!