ગોંડલ ખાતે ભુવનેશ્વરી ગીર બ્રિડિંગ ફાર્મની મુલાકાત લેતા કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા: કાઠિયાવાડી અશ્વોનુ લુપ્ત થતી પ્રજાતિ ઉપરાંત પરંપરાગત સંસ્કૃતિની વિરાસતનુ સંવર્ધન કરવું અતિ આવશ્યક – મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા.
કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિયેશન અને કાઠિયાવાડી મારવાડી અશ્વ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આયોજીત સંગોષ્ઠિ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ઉપસ્થિત રહી નવયુવાનોમાં અશ્વો પ્રત્યે રુચિ કેળવાય, … Read More