ગોંડલ ખાતે ભુવનેશ્વરી ગીર બ્રિડિંગ ફાર્મની મુલાકાત લેતા કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા: કાઠિયાવાડી અશ્વોનુ લુપ્ત થતી પ્રજાતિ ઉપરાંત પરંપરાગત સંસ્કૃતિની વિરાસતનુ સંવર્ધન કરવું અતિ આવશ્યક – મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા.

કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિયેશન અને કાઠિયાવાડી મારવાડી અશ્વ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આયોજીત સંગોષ્ઠિ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ઉપસ્થિત રહી નવયુવાનોમાં અશ્વો પ્રત્યે રુચિ કેળવાય, … Read More

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનો દેહવિલય : નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં અંતિમશ્વાશ લીધા.

સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા ; જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી ૯૯ વર્ષના હતા.   દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું ૯૯ વર્ષની વયે … Read More

ઓસમ્ ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સરકાર પ્રયત્નશીલ -રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી: પાટણવાવ પર્વત તળેટીમાં પરંપરાગત લોકમેળો ખુલ્લો મૂકતાં રાજ્યમંત્રીશ્રી.

રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે ઓસમ ડુંગરની તળેટીમાં માત્રીમાતાના  સાનિધ્યે વર્ષોથી યોજાતા ભાદરવી અમાસના ત્રીદિવસીય પરંપરાગત લોકમેળાને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ધારાસભ્ય શ્રી લલિતભાઈ … Read More

ગોલ્‍ડન ગૃપની સિલ્‍વર જયુબિલી ગ્રુપ દ્વારા જન્‍માષ્‍ટમીની ભવ્‍ય ઉજવણી : પ્રસાદમાં ૨૫ હજાર આઇસ્‍ક્રીમ કપ અને એક લાખ ગ્‍લાસ છાશનું વિતરણ

ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્‍તાર નાં ગોલ્‍ડન ગૃપની સિલ્‍વર જયુબિલી સાથે ગૃપ દ્વારા જન્‍માષ્ટમીની ભવ્‍ય ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ સહીતના કાર્યક્રમો યોજાયા હતા. નાગરીક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયા … Read More

ગોંડલ તાલુકાના પ્રખ્યાત તીર્થધામ બાંદરા ખાતે સંતશ્રી ઉગારામ દાદા અને પૂજ્ય માતુશ્રી સોનલમાના નિર્વાણ દિન નિમિત્તે આજે નિર્વાણ તિથિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌને ઉગાબાપા જેવા સંતોના જીવન અને સંતવાણીમાંથી પ્રેરણા ગ્રહણ કરીને, સન્માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો .

સંતોના ચરણમાં બેસવાથી સદકાર્યો અને સમરસતાની પ્રેરણા મળે છે:- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉગમધામ બાંદરા ખાતે નિર્વાણ તિથિ ઉત્સવમાં મુખ્યમંત્રી સહભાગી થયા સંત શ્રી ઉગારામ બાપાના સમાધિ સ્થળે શીશ ઝુકાવી ધન્યતા … Read More

ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો.

ગોંડલ ના અગ્રણી ઉદ્યોગપતિ અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ ગોંડલ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ નું ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય થી અતિ ભવ્ય રીતે … Read More

ગોંડલ ના સાંસ્કૃતિક મેળા માં તૈયારી ને આખરી ઓપ : પોરબંદર સાંસદ અને ધારાસભ્ય ના હસ્તે ખુલ્લો મુકાશે.

ગોંડલ કોલેજ ચોક માં સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ માં બુધવારે સાંજે 6.00 વાગ્યે ગોંડલ નગરપાલિકા આયોજિત સાંસ્કૃતિક લોકમેળો પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા ના હસ્તે લોક મેળો ખુલ્લો … Read More

એકવીસમી સદીમાં ગુણવત્તાયુક્ત અને અવગુણમુક્ત જીવનનું સરનામું એટલે જ ગુરુ – ડો. મતાઉદ્દીન ચિશ્તી.

દર વર્ષે તમામ ધર્મો અને સમુદાયનાં લોકોને પ્રેરણા મળે એવા હકારાત્મક સંદેશથી અનેકના જીનવમાં પરિવર્તન લાવવાનું અને સમાજમાં માનવતાનો સંદેશ પહોંચાડવાનું ઉમદા કાર્ય નોંધનીય છે. હિન્દુ-મુસ્લિમ એકતાના અનોખા માહોલમાં ઐતિહાસિક … Read More

સૌરાષ્ટ્રનાં ભાવનગરમાં શિવભક્ત રાવણના મંદિરનું નિર્માણથશે.

ભારતમાં અન્ય ઘણી જગ્યાએ રાવણની પૂજા કરવામાં આવે છે.ઉત્તર પ્રદેશના કાનપુરમાં સ્થિત દશાનંદ મંદિર એક એવું મંદિર છે જેનું નિર્માણ 1890માં થયું હોવાનું કહેવાય છે. દશેરાના અવસર પર, જ્યાં સમગ્ર … Read More

મુસલમાનોએ ખુશીથી તેમના ધાર્મિક સ્થળો હિન્દુઓને સોંપી દેવા જોઈએ’, જ્ઞાનવાપી વિવાદ વચ્ચે મહાત્મા ગાંધીનો કથિત લેખ વાયરલ થયો.

જ્ઞાનવાપી વિવાદ વચ્ચે આર્ટિકલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો લેખ મહાત્મા ગાંધીના નામે પ્રકાશિત થયો છે, તેમાં બાપુની તસવીર પણ છે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ચર્ચામાં છે. એક તરફ … Read More

error: Content is protected !!