ગુજરાત બન્યું ડ્રગ્સનું કોરિડોર! ૩૦૦ કરોડનું ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ.

પાકિસ્તાનની અલસોહેલી બોટમાંથી પિસ્ટલ અને કારતૂસ પણ ઝડપાયા હોવાની વિગતો સામે આવી ATS અને કોસ્ટગાર્ડને ફરી એકવાર ડ્રગ્સની ઘૂષણખોરી રોકવામાં સફળતા ભારતીય દરિયાઈ પટ્ટી જાણે નશીલા પદાર્થો અને હથિયાર, ગોળા … Read More

‘ઘેર-ઘેર સંસ્કરણ’ના સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ: ઘેર-ઘેર સંસ્કાર આપો : ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી.

ઘેર-ઘેર ગાય પાળો, ઘેર -ઘેર વ્યસન મુક્તિ, કોમીએકતા, ભાઇચારો, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણ મેળવો અને આધ્યાત્મિક પ્રગતિ કરો જેવા સંદેશ આપતી તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ કોમી એકતાના … Read More

માનવતાની મહેક પ્રસરાવતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદીના ઉર્સ- મેળાનો ૨૪થી આરંભ.

ઘેર ઘેર ગાય પાળો, ઘેર ઘેર વૃક્ષો વાવો, કોમી એકતા,શિક્ષણ મેળવો, આધ્યાત્મિક પ્રગતિ, માનવતા, ઘેર ઘેર વ્યસનમુક્તિ તેમજ કન્યા કેળવણીનો બોધ આપતી પરંપરાગત ઐતિહાસિક બિનરાજકીય મોટામિયાં માંગરોળની ગાદી કે જેઓના … Read More

આવતી કાલે રવિવારે ચોરડી-ગોંડલ ખાતે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું ખાતમુહૂર્ત: વિરાટ વૈષ્ણવ મહાસંમેલન.

  મંગલમય આશીર્વચનથી હજારો ભાવિકજનો કૃતાર્થ બનશે. આ સંમેલનના મુખ્ય અતિથિ રૂપે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સંમેલનના ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજય ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ વિશેષરૂપે ઉપસ્થિત રહેશે. … Read More

ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર : ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું આયોજન.

ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા ધમ્મ-શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેનું સંચાલન ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘના ધમ્મમિત્ર અને ધમ્મચારી દ્વારા સુંદર અને શ્રદ્ધાપૂર્ણ કરવામાં આવેલ હતુ. રાજકોટ જિલ્લામાં ખોડલધામ (કાગવડ) પાસે … Read More

વેરાવળ-બાંદ્રા- વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેનનું વીરપુર સ્ટેશને સ્ટોપેજ શરૂ કરાયું : સાંસદ રમેશભાઇ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

જગવિખ્યાત યાત્રાધામ વીરપુર(જલારામ) આવતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોની માંગને લઈને વેરાવળ બાંદ્રા ટ્રેન વીરપુર સ્ટેશન પર સ્ટોપ માટે રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના નરેશભાઈ ચાંદ્વાણી તેમજ વીરપુરના અનેક અગ્રણીઓએ રેલ્વે વિભાગમાં રજુઆતો … Read More

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ૩૦ હજાર કિલોના ૫૪ ફૂટ ઉંચી હનુમાનજીની મુર્તિની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્થાપના કરાશે.

બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પ.પુ.શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા ) તથા કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લા છ માસથી હરિયાણામા પંચધાતુની … Read More

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ગંગોત્રી અર્વાચીન ગરબીનું આયોજન.

“જ્યા સંસ્કૃતિ છે પ્રાચીન પણ રીત છે અર્વાચીન.” ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા દર વર્ષે ગંગોત્રી અર્વાચીન ગરબીનું આયોજન થાય છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ માં જગદંબાના નવલા … Read More

ગોંડલ સર.ભગવતસિહજી એ ભેટ આપેલ ૧૦૬ વષૅ જુની પ્રાચિન ગરબી.

ગોંડલ નાનીબજાર આયૅ શેરીમાં મહારાજા સર ભગવતસિહજી એ ગરબી ભેટ આપીને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફથી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દશૅન નો લાભ લઈને ધન્યતા … Read More

માં આદ્યશક્તિની સાધના આરાધના અને ઉપાસનાનો મહા પર્વ એટલે નવલા માં ના નોરતા.

નવરાત્રી એટલે માતાજીની સાધના આરાધનાનું પર્વ નવલા નોરતા એ શ્રદ્ધા સાથે ભક્તિ સાધના આરાધના અને ઉપાસનાનો પર્વ આપણી સંસ્કૃતિમાં નવરાત્રીનું આધ્યાત્મિક ધાર્મિક અને સામાજિક ત્રિવેણી સંગમ સમાન મહત્વ રહેલું છે … Read More

error: Content is protected !!